કોણ હતી ભગવાન રામની બહેન,જાણો કેમ રામાયણમાં તેનો ઉલ્લેખ નથી?
ભગવાન રામ જ્યારે 14 વર્ષનો વનવાસ વિતાવીને અયોધ્યા પરત ફર્યા ત્યારે અયોધ્યાના લોકોએ આ આનંદમાં આખા શહેરને દીવાઓથી સજાવ્યું હતું. કહેવાય છે કે ત્યારથી જ પ્રકાશનો તહેવાર દિવાળી ઉજવવામાં આવે છે. રામાયણમાં રાજા દશરથના ચાર પુત્રોનો ઉલ્લેખ છે – રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. બહુ ઓછા લોકો જાણે છે કે ભગવાન રામની પણ એક બહેન […]


