ઈન્ડોનેશિયાની સંસદમાં પીએમ મોદીનું સંબોધન, રામાયણ-મહાભારત આપણને જોડે છે
જકાર્તા, 7 જુલાઈ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડોનેશિયાની સંસદને સંબોધિત કરતા બે મહાન દેશો વચ્ચેના સદીઓ જૂના સાંસ્કૃતિક અને લોકતાંત્રિક સંબંધોને નવો વેગ આપ્યો છે. વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજે સવારે મને ઈન્ડોનેશિયાના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યો છે, જે મારા માટે અતિ સૌભાગ્યની વાત છે. હું ઈન્ડોનેશિયાના નાગરિકોના આ સ્નેહને અત્યંત વિનમ્રતા અને […]


