1. Home
  2. Tag "Rohingyas"

ભારતમાં રોહિંગ્યાઓ મામલે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાનું વલણ સ્પષ્ટ કર્યું

નવી દિલ્હીઃ ભારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરનારા રોહિંગ્યાઓ અંગે કેન્દ્ર સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, ગેરકાયદે રોહિંગ્યા મુસ્લિમ ઈમિગ્રન્ટ્સને ભારતમાં સ્થાયી થવાનો કોઈ અધિકાર નથી. રોહિંગ્યાઓનું ભારતમાં ગેરકાયદેસર સ્થળાંતર આંતરિક સુરક્ષાના દૃષ્ટિકોણથી પણ ચિંતાનું કારણ છે. રિપોર્ટ અનુસાર, સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ કર્યું છે કે, ભારતમાં ગેરકાયદેસર […]

મ્યાનમારના દરિયાકાંઠે રોહિંગ્યાઓને લઈ જતી બોટે પલટી મારતા 16ના મોત

 રોહિંગ્યાઓને લઈ જતી બોટે મારી પલટી બોટે પલટી મારતા 16 લોકોના મોત મ્યાનમારના દરિયાકાંઠે બની ઘટના દિલ્હી:મ્યાનમારના રોહિંગ્યાઓને લઈ જતી બોટ પલટી જતાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા હતા.અધિકારીઓ અને બચાવ ટીમના એક સભ્યએ મંગળવારે આ જાણકારી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે,આ ઘટના શનિવારે મ્યાનમારના દક્ષિણ પશ્ચિમ કિનારે બની હતી જેમાં 35 લોકો બચી […]

બાંગ્લાદેશઃ શરણાર્થી રોહિંગ્યાઓને નજીકના ટાપુ ઉપર મોકલવામાં આવશે

દિલ્હીઃ બાંગ્લાદેશે સેંકડો રોહિંગ્યા શરણાર્થીઓને બંગાળની ખાડીના એક ટાપુ પર મોકલવાનું શરૂ કર્યું છે. માનવાધિકાર સંગઠનોએ સમુદ્રમાં ટાપુ ડુબી જવાનો ભય વ્યક્ત કરીને હાલની પરિસ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. મ્યાનમાં ઓગસ્ટ 2017માં હિંસા અને અત્યાચારની પરિસ્થિતિ બાદ રોહિંગ્યા મુસ્લિમ સમુદાયના લાખો લોકોએ હિજરત કરી છે. જે પૈકી 11 લાખ રોહિંગ્યા સમુદાયના નાગરિકોએ બાંગ્લાદેશમાં આશરો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code