શ્રાવણ સ્પેશિયલ ટામેટા અને સીંગદાણાની ફરાળી કઢી, જાણો રેસીપી
રેસીપી, 03 ઓગસ્ટ 2026: શ્રાવણ માસ ભગવાન શિવને સમર્પિત છે. ભક્તો શિવ મંદિરોમાં જાય છે અને શિવલિંગ પર જળ જલાભિષેક કરે છે અને શ્રદ્ધા સાથે મહાદેવની પૂજા કરે છે. એવું કહેવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં સાત્વિક ભોજન કરવું જોઈએ. આ સમય દરમિયાન ડુંગળી અને લસણ ખાવાનું ટાળવું જોઈએ. આયુર્વેદ અનુસાર, શ્રાવણ એ વરસાદનો મહિનો […]


