1. Home
  2. Tag "Somnath Amrit Mahotsav"

સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણીમાંથી સરદાર પટેલ ગાયબ, કોંગ્રેસે ઉઠાવ્યા પ્રશ્નો

અમદાવાદ, 12 મે, 2026 – સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણીમાંથી સરદાર પટેલની તસવીરો ગાયબ હોવા અંગે વિપક્ષ કોંગ્રેસે પ્રશ્નો ઉઠાવ્યા છે અને ભાજપ સરકારના આ વલણને વખોડી કાઢ્યું છે. આ અંગે આજે રાજીવ ગાંધી ભવન ખાતે સંયુક્ત પ્રેસવાર્તાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સિનિયર પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલ, મીડિયા કોકન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલે પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસના […]

સોમનાથ અમૃત મહોત્સવ, ભારત સરકારની નીતિમાં આમુલ પરિવર્તન

રિવોઈ ન્યૂઝ, 8 મે, 2026 – સોમનાથ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો અમૃત મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે ભારત સરકારની નીતિમાં આમુલ પરિવર્તન જોવા મળ્યું છે. આજથી 75 વર્ષ પહેલાં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુને સોમનાથ મંદિર પ્રત્યે જરાય ભક્તિભાવ નહોતો એ તો જાણીતી વાત છે. પરંતુ તે સમયે તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં સામેલ […]

પીએમ મોદીએ સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે લેખ લખ્યો, જાણો શું કહ્યું?

નવી દિલ્હી, 8 મે, 2026 – પીએમ મોદીએ સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે એક વિસ્તૃત લેખ લખ્યો છે. આજથી 75 વર્ષ પહેલાં સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર બાદ તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તેના અમૃત મહોત્સવની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મી મેને સોમવારે સોમનાથ પહોંચવાના છે. એ સંદર્ભમાં તેમણે સમગ્ર ઘટનાક્રમને […]

સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે પીએમ મોદી ગુજરાત આવશે

સોમનાથ, 8 મે, 2026 – સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે પીએમ મોદી ગુજરાત આવશે તેમ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે અહીં જણાવ્યું હતું. મંત્રી શ્રી જીતુભાઈએ જણાવ્યું હતું કે, પીએમ મોદી 10મી મેને રવિવારે રાત્રે જામનગર આવી પહોંચશે અને 11મીએ સવારે સોમનાથ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના અમૃત મહોત્સવમાં સામેલ થશે. સોમનાથ મહાદેવ મંદિરની વિરાસતના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code