ઉત્તરપ્રદેશમાં વાવાઝોડા અને વીજળી પડવાથી 18ના મોત, યોગીએ દુઃખ વ્યક્ત કર્યું
લખનૌ, 5 મે 2026: ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ, તેજ પવન અને આકાશી વીજળી પડવાની ઘટનાઓને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ કુદરતી આપત્તિમાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે, જ્યારે 5 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઉપરાંત 24 પશુઓના પણ મોત થયા છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં […]


