1. Home
  2. Tag "TANARIRI"

તાના-રીરી ઉત્સવને આંતરરાષ્ટ્રીય કક્ષાનો ઉત્સવ બનાવવામાં આવશે

અમદાવાદઃ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત વડનગર ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ જણાવ્યું હતું કે આજનો દિવસ મારા માટે ખુશીનો દિવસ છે, આજનો દિવસ આટલો ભવ્ય દિવસ છે કારણ કે આજે મ્યુઝિયમ ડે છે, હું તેમાં સામેલ છું. વડનગર જેવું ઐતિહાસિક શહેર આપણા વડાપ્રધાનનું જન્મસ્થળ છે, આ શહેર ઐતિહાસિક વારસાનો ખજાનો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code