1. Home
  2. Tag "Venezuela"

વેનેઝુએલાના વિદેશ મંત્રી ઇવાન ગિલે ભારતના ઓપરેશન અમિસ્તારની કરી પ્રશંસા

કારાકાસ, 4 જુલાઈ 2026: વેનેઝુએલાના વિદેશ મંત્રી ઇવાન ગિલે આજે ભારતના ‘ઓપરેશન અમિસ્તાર’ હેઠળ દેશમાં સ્થાપિત કરવામાં આવેલી ફીલ્ડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ત્યાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલી ઉત્કૃષ્ટ તબીબી સેવાઓની દિલથી પ્રશંસા કરી હતી. આપત્તિના આ સમયમાં મદદનો હાથ લંબાવવા બદલ તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો […]

વેનેઝુએલા: વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1900ને પાર પહોંચ્યો

ન્યૂયોર્ક,  જુલાઈ 2026: વેનેઝુએલામાં તાજેતરમાં આવેલા બે શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી મચાવી છે. વેનેઝુએલાની નેશનલ એસેમ્બલીના પ્રમુખ જોર્જ રોડ્રિગ્ઝે આપેલી માહિતી મુજબ, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક વધીને 1,943 પર પહોંચ્યો છે, જ્યારે 10,000થી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપની સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સરકારે ‘સ્ટેટ ઓફ ઇમરજન્સી’ (કટોકટી) જાહેર કરી છે. રાહત અને બચાવ […]

ઓપરેશન એમિસ્ટાડ હેઠળ મોકલવામાં આવેલી ભારતીય રાહત સહાય વેનેઝુએલા પહોંચી

નવી દિલ્હી, 28 જૂન 2026: ‘ઓપરેશન એમિસ્ટાડ’ હેઠળ મોકલવામાં આવેલી ભારતીય સહાય વેનેઝુએલા પહોંચી ગઈ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભૂકંપ પછી વેનેઝુએલામાં ચાલી રહેલા રાહત પ્રયાસોને વેગ મળશે. વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપના પ્રતિભાવમાં ભારતે શુક્રવારે ‘ઓપરેશન એમિસ્ટાડ’ શરૂ કર્યું, જેમાં ઘણા લોકોના મોત થયા, વ્યાપક […]

વેનેઝુએલામાં મદદ માટે ભારતીય સેનાની મેડિકલ ટીમ અને ટનબંધ રાહત સામગ્રી રવાના

નવી દિલ્હી, 26 જૂન 2026: ઉત્તર વેનેઝુએલામા આવેલા વિનાશક ભૂકંપ બાદ, ભારતે તેની માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (HADR) ના ભાગ રૂપે ‘ઓપરેશન એમિસ્ટાડ’ શરૂ કર્યું છે. આ કામગીરી દ્વારા, ભારતે અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવાની પહેલ કરી છે. ભારતીય સેનાની એક ખાસ મેડિકલ ટુકડી વેનેઝુએલા રવાના કરવામાં આવી છે.ભારતીય સેનાની 60 પેરા ફિલ્ડ હોસ્પિટલની […]

વેનેઝુએલાના કારાકાસમાં ભૂકંપ: અત્યાર સુધીમાં 164 લોકોના મોત, 971 ઘાયલ

કારાકાસ, 25 જૂન 2026: Venezuela Earthquake દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં વિનાશક ભૂકંપ આવ્યો છે. એક મિનિટના ગાળામાં આવેલા 7.1 અને 7.5 ની તીવ્રતાના ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો છે. અસંખ્ય ઇમારતો અને મકાનો ધરાશાયી થયાના અહેવાલો છે, જેમાં અત્યાર સુધીમાં 164  લોકોના મોત અને 971 લોકો ઘાયલ થયા છે. રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી […]

વેનેઝુએલામાં ભૂકંપના તીવ્ર આંચકા, અત્યાર સુધીમાં 32 લોકોના મોત અને 700 ઘાયલ

કારાકાસ, 25 જૂન 2026: Venezuela Earthquake દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં વિનાશક ભૂકંપ આવ્યો છે. એક મિનિટના ગાળામાં આવેલા 7.1 અને 7.5 ની તીવ્રતાના ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો છે. અસંખ્ય ઇમારતો અને મકાનો ધરાશાયી થયાના અહેવાલો છે, જેમાં 32 લોકોના મોત અને 700 લોકો ઘાયલ થયા છે. રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. […]

વેનેઝુએલાનો ખૂંખાર ગેંગસ્ટર અમેરિકાની એરસ્ટ્રાઈકમાં ઠાર મરાયો

ન્યૂયોર્ક, 13 જૂન 2026: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે સવારે એક અત્યંત ચોંકાવનારી અને મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે, અમેરિકી સેનાએ વેનેઝુએલાની ખતરનાક ગુનાહિત ગેંગ ‘ટ્રેન ડી અરાગુઆ’ ના કુખ્યાત લીડર હેક્ટર રસ્ટેનફોર્ડ ગ્યુરેરો ફ્લોરેસ ઉર્ફે ‘નીન્જો ગ્યુરેરો’ને એક સૈન્ય ઓપરેશનમાં ઠાર માર્યો છે. વેનેઝુએલા સરકાર સાથે મળીને કરાયેલા આ ગુપ્ત અને સંયુક્ત ઓપરેશનમાં […]

હરદીપ સિંહ પુરીએ વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી

નવી દિલ્હી, 5 જૂન 2026: કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ નવી દિલ્હીમાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને વિવિધ જાહેર ક્ષેત્રની ઓઈલ કંપનીઓના ચેરપર્સન સાથે બોલિવેરિયન રિપબ્લિક ઓફ વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ મહામહિમ સુશ્રી ડેલ્સી એલોઇના રોડ્રિગ્ઝ ગોમેઝ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ બંને દેશો વચ્ચે સ્થાયી ઊર્જા ભાગીદારી બનાવવા માટેની તકો અંગે ચર્ચા […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝ સાથે વાતચીત કરશે

નવી દિલ્હી, 04 જૂન 2026: Venezuela’s acting president Delcy Rodriguez પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝ સાથે વાતચીત કરશે. બંને નેતાઓ ઉર્જા સુરક્ષા, વેપાર અને રોકાણ, ફાર્માસ્યુટિકલ્સ, આરોગ્યસંભાળ, પરિવહન અને નવીનીકરણીય ઉર્જા સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા કરશે. રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝ ગઈકાલે ભારતની પાંચ દિવસની મુલાકાતે નવી દિલ્હી […]

વેનેઝુએલા અને રશિયા પાસેથી તેલ ખરીદી અંગેની અટકળો પર ભારત સરકારની પ્રતિક્રિયા

નવી દિલ્હી, 05 ફેબ્રુઆરી 2026: ભારત સરકારે વેનેઝુએલા અને રશિયા પાસેથી તેલ ખરીદવાની અટકળોનો જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, “સરકારે અનેક વખત જાહેરમાં કહ્યું છે કે 1.4 અબજ ભારતીયોની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવી એ અમારી સરકારની ટોચની પ્રાથમિકતા છે.” રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, “બજારની ઉદ્દેશ્યપૂર્ણ પરિસ્થિતિઓ અને બદલાતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code