1. Home
  2. Tag "winter"

દાહોદ, ઝાલોદ અને ગરબાડામાં સારસ પંખીઓ મહેમાન બન્યાં

અમદાવાદઃ દાહોદમાં શિશિરની ગુલાબી ઠંડીમાં પ્રકૃત્તિ પણ અદભૂત સૌદર્ય સાથે ખીલી ઉઠી છે. શીતઋતુનો આ રમ્ય માહોલ પંખીઓને મહેમાન બનવા લલચાવે છે અને અનેક પ્રવાસી પંખીઓ શિયાળુ વિઝા લઇને અહીં ધામા નાખે છે. વર્ષાઋતુના અંતે નવા નીર મળતા અહીંનો ડુંગરાળ પ્રદેશ ખીલી ઉઠે છે અને તળાવના છીછરા પાણીમાં પ્રવાસી પંખીઓ જઠરાગ્નિ ઠારવા તપ કરતા જોવા […]

ઉત્તર ભારતમાં શીતલહેર, ઠંડીનો પારો ગગડ્યો

નવી દિલ્હીઃ ઉત્તરભારતમાં પડેલી હિમ વર્ષાને પગલે ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં શીતલહેર ફરી વળી છે. હવામાન વિભાગે આવનાર દિવસોમાં પંજાબ, ઉત્તરપ્રદેશ અને બિહારમાં ગાઢ ધુમ્મસ અને કડકડતી ઠંડીનું અનુમાન વ્યક્ત કર્યું છે. હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર.કે.જિનામણીએ કહ્યું છે કે રાજસ્થાનમાં શીતલહેર ચાલુ રહેશે. દિલ્લીમાં આવતીકાલથી તાપમાન નીચું જવાની અને શીતલહેર રહેવાની સંભાવના વ્યક્ત […]

શિયાળામાં ચહેરો ધોયા બાદ લગાવો આ વસ્તુઓ,ઈન્સ્ટન્ટ ગ્લોથી ચમકશે ત્વચા

બદલાતી ઋતુની સાથે ત્વચાની ખાસ કાળજી લેવી પડે છે.ખાસ કરીને શિયાળામાં તાપમાનના કારણે ત્વચા ખૂબ જ ડ્રાય થઈ જાય છે, આવી સ્થિતિમાં જો ત્વચાની કાળજી લેવામાં ન આવે તો ડ્રાયનેસ, રેશેઝ અને ખંજવાળ જેવી સમસ્યાઓ શરૂ થાય છે.શિયાળામાં ત્વચાની ખાસ કાળજી લઈને તમે ત્વચાની સમસ્યાઓને દૂર રાખી શકો છો.ખાસ કરીને આ સિઝનમાં ત્વચાની ભેજ જતી […]

શિયાળામાં ત્વચા રહેશે ખીલેલી અને glowing, નહાતા પહેલા કરો આ કામ

શિયાળામાં ત્વચા ખૂબ જ શુષ્ક અને નિર્જીવ થઈ જાય છે.તેનાથી બચવા માટે શિયાળામાં સનસ્ક્રીન અને તેલનો ઉપયોગ કરવો જરૂરી છે.જો તમે ત્વચાને કોમળ અને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો તમે નારિયેળ તેલનો ઉપયોગ કરી શકો છો, તેનાથી ત્વચા ક્યારેય શુષ્ક નહીં થાય.અને સૂર્યપ્રકાશથી બચવા માટે શરીર પર સનસ્ક્રીન લગાવવી જોઈએ.ત્વચામાં પોષક તત્વોની ઉણપને કારણે સમસ્યાઓ […]

ડાયાબિટીસના દર્દીઓ માટે ગાજર છે વરદાન,શિયાળામાં તેને ખાવાથી મળશે અનેક ફાયદા

કડકડતી ઠંડીએ દસ્તક આપી દીધી છે.એવામાં, આ ઋતુમાં શરીરને સૌથી પહેલા અસર થાય છે, શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જવાથી ઘણા પ્રકારના રોગો થવા લાગે છે. મોસમી રોગોથી બચવા માટે તમે ગાજર જેવા મોસમી શાકભાજીને તમારા આહારનો ભાગ બનાવી શકો છો.ગાજરમાં વિટામીન-એ, વિટામીન-સી, વિટામીન-કે, ફોલેટ, પોટેશિયમ, આયર્ન, કોપર, મેંગેનીઝ, મિનરલ્સ જેવા તત્વો મળી આવે છે […]

શિયાળામાં નવા જન્મેલા બાળકની આ રીતે રાખો કાળજી,તમારું બાળક ખૂબ જ સ્વસ્થ રહેશે

કડકડતી ઠંડીએ દસ્તક આપવાનું શરૂ કર્યું છે,આવી સ્થિતિમાં આ ઋતુની સૌથી વધુ અસર બાળક પર પડે છે.ખાસ કરીને નવા જન્મેલા બાળકો તીવ્ર ઠંડીમાં ખૂબ જ ઝડપથી બીમાર પડવા લાગે છે કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે.બાળકને આ હવામાનથી બચાવવા માટે તમે કેટલીક પદ્ધતિઓ અપનાવી શકો છો.જો તમે શિયાળામાં તમારા બાળકને સ્વસ્થ અને ફિટ […]

શિયાળાની થતી શરદીમાં ઉપયોગી છે ડુંગળી  જાણો તેમાં સમાયેલા ગુણો અને ઉપયોગ વિશે

શરદી ખાસીને દૂર કરે છે ડુંગળી બંધ નાખને ખોલી દે છે ડુંગળી શિયાળાની સિઝનમાં સૌ કોઈને નાક બંધ થવાની ફરીયાદ રહે છે. સાથે જ શરદીના કારણે નાકમાંથી સતત પાણી વહે છે આવી સ્થિતિમાં ડુંગળી કારગાર સાબિત થાય છે.આ સાથે જ શિયાળો અને ઠંડા પવનો શરૂ થતાં જ શરદી, ખાંસી અને કફની સમસ્યા બહુ વધી જાય […]

શિયાળામાં વાળ ખરવાનું શરૂ થઈ ગયું છે? તો અપનાવો આ ઉપાય

આજના સમયમાં વાળ ખરવા તે સામાન્ય વાત થઈ ગઈ છે, લોકોને આ સમસ્યાથી રાહત મેળવવી હોય છે પણ મળતી હોતી નથી. પણ શિયાળામાં લોકોને આ સમસ્યા વધી જતી હોય છે તો હવે તે લોકો આ ઉપાય જરૂરથી અપનાવવા જોઈએ.. જે લોકો સમયસર શેમ્પૂ નથી કરતા જે આપણા વાળ માટે સારું નથી. તેથી અઠવાડિયામાં બે વાર […]

ગુજરાતઃ આગામી બે દિવસમાં ઠંડીનો ચમકારો વધવાની સંભાવના

અમદાવાદઃ ગુજરાતમાં હાલ શિયાળો ચાલી રહ્યો છે પરંતુ હજુ સુધી જોઈએ તેવી ઠંડી પડી નથી. ડિસેમ્બર મહિનો અડધા ઉપર પૂર્ણ થયો છે જો કે, ઠંડી જોઈએ તેવી ના પડતા ઘઉંનું વાવેતર કરનારા ખેડૂતો પણ ચિંતામાં મુકાયાં છે. આગામી 48 કલાકમાં તાપમાનમાં 4 ડિગ્રી જેટલો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે. જેથી લોકો ઠંડીનો ચમકારો અનુભવશે. […]

શિયાળામાં આ રીતે કરો હળદરનો ઉપયોગ! રોગો થશે દૂર

હળદર ગુણોની ખાણ છે.તે એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર છે.આ ઉપરાંત, તેમાં બળતરા વિરોધી ગુણધર્મો પણ છે.હળદરનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.શિયાળામાં, ખાસ કરીને સવારે હળદરનું પાણી તમને ફ્લૂ અને શરદીથી દૂર રાખે છે.હળદરનું પાણી પીવાથી ઘા ઝડપથી રૂઝાય છે.આ સિવાય સાંધાના દુખાવા અને સંધિવા જેવી સમસ્યાઓથી પણ રાહત આપે છે.હળદરનું પાણી શરીરમાં ચરબી જમા થવાથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code