1. Home
  2. Bharat@2047

Bharat@2047

ગુજરાતના 66મા સ્થાપના દિવસે મુખ્યમંત્રીએ આપ્યો પ્રજાજોગ સંદેશઃ જાણો શું કહ્યું?

ગાંધીનગર, 30 એપ્રિલ, 2026 – ગુજરાતના આવતીકાલે પહેલી મેએ ઉજવાનારા 66મા સ્થાપના દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રજાજોગ સંદેશ આપ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દેશ અને દુનિયામાં વસતા સૌ ગુજરાતી ભાઈ-બહેનોને રાજ્ય સરકાર અને મંત્રીમંડળના સૌ સભ્યો વતી 01 મે-2026ના રોજ 66મા ‘ગુજરાત સ્થાપના દિન’ની શુભેચ્છાઓ પાઠવી છે. પ્રજાજોગ સંદેશમાં મુખ્યમંત્રીએ શું કહ્યું? મુખ્યમંત્રીશ્રીએ […]

GCCIના વાર્ષિક ટ્રેડ એક્સ્પો GATE 2026નું ભવ્ય સમાપન, “ધુરંધર” રાકેશ બેદીની પ્રેરક ઉપસ્થિતિ

ગુજરાતના ઔદ્યોગિક નેતૃત્વ અને ‘વિઝન 2047′ પ્રત્યેની પ્રતિબદ્ધતા વધુ સુદ્રઢ બની ગાંધીનગર, 19 એપ્રિલ, 2026 – GCCIના વાર્ષિક ટ્રેડ એક્સ્પો GATE 2026નું શનિવારે અહીં ભવ્ય સમાપન થયું હતું. આ પ્રસંગે “ધુરંધર” ફેમ પીઢ કલાકાર રાકેશ બેદીની ઉપસ્થિતિ પ્રેરક રહી હતી. શ્રી બેદીએ કલાકાર તરીકે પોતાની કારકિર્દી વિશે અનુભવો શૅર કર્યા હતા. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ […]

GCCI પ્રેરિત ગુજરાત એન્યુઅલ ટ્રેડ એક્સ્પોનો મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભવ્ય પ્રારંભ

[અલકેશ પટેલ] ગાંધીનગર, 16 એપ્રિલ, 2026 – GCCIએ હંમેશા ઉદ્યોગ ક્ષેત્ર અને સરકાર વચ્ચે સેતુની ભૂમિકા ભજવી છે. વાયબ્રન્ટ સમિટમાં પણ ચેમ્બરે હંમેશા ખભેખભા મિલાવીને સહયોગ આપ્યો છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અહીં કહ્યું હતું. જીસીસીઆઈ પ્રેરિત ગુજરાત એન્યુઅલ ટ્રેડ એક્સ્પો (GATE)ની બીજી આવૃત્તિના વિધિવત્ પ્રારંભ પ્રસંગે તેઓ બોલી રહ્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન […]

આંબેડકર ઑપન યુનિવર્સિટીમાં ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ વિષયક પ્રેરક કાર્યક્રમ યોજાયો

અમદાવાદ, 13 એપ્રિલ, 2026 – Nari Shakti Vandana Act ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા તા. 13/04/2026ના રોજ ગૌતમ હૉલ ખાતે યુનિવર્સિટીના માનનીય કુલગુરુ પ્રો. (ડૉ.) અમી ઉપાધ્યાયના પ્રેરણાદાયક માર્ગદર્શન હેઠળ “નારી શક્તિ વંદન અધિનિયમ” વિષયક વિશેષ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ શાસનવ્યવસ્થામાં મહિલાઓની ભાગીદારી અને તેમના પ્રતિનિધિત્વને પ્રોત્સાહન આપવાનો […]

૨૨ વર્ષથી ગુજરાત સરકારે એકપણ ઓવરડ્રાફ્ટ લીધો નથી: નાણા મંત્રી કનુભાઈ દેસાઈ

વિધાનસભા ગૃહમાં નાણા વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર ગાંધીનગર, 23 માર્ચ, 2026 – રાજ્ય સરકારના અસરકારક નાણાકીય સંચાલન અને કુશળ નાણાકીય વ્યવસ્થાપનને કારણે છેલ્લા 22 નાણાકીય વર્ષથી ગુજરાતે એકપણ ઓવરડ્રાફ્ટ લીધો નથી તેમ ગુજરાત વિધાનસભામાં નાણા વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચામાં સહભાગી થતા નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, રાજ્યના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને […]

ગુજરાતમાં ધામસિયા–બિટાડા/મોવી અને નસરપોર–મલોથા માર્ગો ફોર-લેનની કામગીરી ટૂંકમાં શરૂ થશે

નવી દિલ્હી, 12 માર્ચ, 2026 – NHAIને હાઇબ્રિડ એન્યુઇટી મોડલ (HAM) મોડ પર ગુજરાતમાં 47.46 કિમી લાંબા ધામસિયા–બિટાડા/મોવી વિભાગ અને 60.21 કિમી લાંબા નસરપોર–મલોથા વિભાગના 4-લેનિંગના અમલીકરણ માટે બિડર્સ તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. આ પ્રોજેક્ટને ફેબ્રુઆરી 2026માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી, જેની કુલ પ્રોજેક્ટ લંબાઈ 107.6 […]

ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટઃ AI અને મહિલા સશક્તિકરણ પર કેસબુક લોન્ચ કરવામાં આવી

MoWCD દ્વારા સમર્થિત, MeitY અને UN Women દ્વારા સંયુક્ત પહેલ, ગ્લોબલ સાઉથના જેન્ડર રિસ્પોન્સિવ AI ઉકેલો દર્શાવે છે નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી, 2026 – India AI Impact Summit AI અને જેન્ડર એમ્પાવરમેન્ટ પર આધારિત કેસબુકની સત્તાવાર રીતે 17 ફેબ્રુઆરીના રોજ ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 ખાતે લોન્ચ કરવામાં આવી હતી, જે સમાવિષ્ટ અને નૈતિક કૃત્રિમ બુદ્ધિમત્તા […]

પદ્મશ્રી નિલેશભાઈ માંડલેવાલા સાથે REVOIની ખાસ વાતચીતઃ જાણો અંગદાન વિશે શું કહ્યું?

ગુજરાતની સરખામણીમાં અન્ય રાજ્યો અંગદાન બાબતે ખૂબ પાછળ છે સરસંઘચાલક મોહન ભાગવતે અંગદાન પ્રવૃત્તિને દેશભક્તિ ગણાવી હતી બ્રેઈન ડેડ વિશે સાચી જાગૃતિ ફેલાય તો અંગદાન પ્રવૃત્તિ વધુ સરળ બને [અલકેશ પટેલ] અમદાવાદ, 4 ફેબ્રુઆરી, 2026 – Padma Shri Nileshbhai Mandlewala અંગદાન વિશે યોગ્ય જાગૃતિ ફેલાય તો લાખો લોકોને નવજીવન આપી શકાય, એટલું જ નહીં પરંતુ એ […]

ગુજરાત ભાજપ દ્વારા એક મહિના સુધી વિવિધ સ્તરે જી-રામ-જી યોજના વિશે જાગૃતિ કાર્યક્રમો યોજાશે

વસંત પંચમીએ પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે “VB-G RAM G” જનજાગરણ અભિયાન અંતર્ગત પ્રદેશ કાર્યશાળા યોજાઈ ૨૭ થી ૨૯ જાન્યુઆરી જિલ્લા સ્તરે, ૧ થી ૫ ફેબ્રુઆરી મંડલ સ્તરે જનજાગરણ અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાશે ૫ થી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન દરેક તાલુકામાં શ્રમિક સંમેલન યોજાશે, ૧૬ થી ૨૮ ફેબ્રુઆરી દરમિયાન ભાજપા કિસાન મોરચા દ્વારા ગ્રામ્ય સ્તરે ખેડૂત […]

વસુધૈવ કુટુંબકમ 4.0માં ત્રીજા દિવસે વ્યાપક વિચાર-વિમર્શઃ વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો

મુંબઈ, 18 જાન્યુઆરી, 2026: Vasudhaiva Kutumbakam 4.0 ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે આયોજિત ‘વસુધૈવ કુટુમ્બકમ કી ઓર‘ કોન્ક્લેવ અને પ્રદર્શનનો ત્રીજો દિવસ ઘણો નોંધપાત્ર રહ્યો. કાયદા ક્ષેત્રના નિષ્ણાતોએ કાયદાકીય ચર્ચા કરી તે ઉપરાંત વિદ્યાર્થી કેન્દ્રિત પ્રવૃત્તિઓમાં પણ યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા. સાથે જાહેર ચર્ચાના મંચ પર ઉપસ્થિત લોકોની સક્રિય ભાગીદારી જોવા મળી. ‘વસુધૈવ કુટુમ્બકમ’ પ્રદર્શન આખો દિવસ ખુલ્લું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code