1. Home
  2. કૃષિ – ખેતી

કૃષિ – ખેતી

ખરીફ સિઝન માટે તેલીબિયાં પાકોના પ્રમાણિત બિયારણ સહાય માટે આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ ખુલ્લું મુકાયું

મગફળી, સોયાબીન, દિવેલા અને તલ પાક માટે ખેડૂતો ૧૭ મે સુધી ઓનલાઈન અરજી કરી શકશે પાલનપુર, 9 મે, 2026 – ખરીફ સિઝન માટે તેલીબિયાં પાકોના પ્રમાણિત બિયારણ સહાય માટે આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે.  રાજ્યના ખેડૂતોને તેલીબિયાં પાકોની ખેતી માટે પ્રોત્સાહન મળી રહે તેમજ તેલીબિયાં પાકોના વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થાય […]

અરવલ્લીમાં વહેલી સવારથી વાતાવરણનો અચાનક પલટો, વરસાદે ખેડૂતોની ચિંતા વધારી

હેમંત પરમાર, અરવલ્લી 5 મે, 2026 – અરવલ્લી જિલ્લામાં આજે વહેલી સવારથી અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. રાત્રીના અંતિમ પ્રહર બાદ આકાશમાં વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું અને ઠંડકભર્યો પવન ફૂંકાતા વાતાવરણમાં બદલાવ સ્પષ્ટ અનુભવાયો હતો. સવાર પડતા જિલ્લાના અનેક વિસ્તારોમાં હળવાથી થોડોક વધુ વરસાદ વરસતાં લોકોમાં આશ્ચર્ય સાથે ચિંતા પણ જોવા મળી હતી. જિલ્લાના મોડાસા, […]

સુરતના માંગરોળિયામાં જૈવિક ‘ઘનજીવામૃત’નું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન શરૂ

સુરત, 29 એપ્રિલ 2026: Industrial scale production of organic ‘Ghanjivamrut સમગ્ર રાજ્યમાં હાલ ગરમીનો પારો 44 ડિગ્રીથી ઉપર જઇ રહ્યો છે એવા સમયે સુરતનાં માંગરોળિયા ગામમાં કમલેશ પટેલનાં ખેતરમાં 20થી વધુ મજૂરો ખરિફ સીઝન પહેલા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે ‘ઘનજીવામૃત’ બનાવવામાં વ્યસ્ત છે. સુરત જિલ્લાનાં પલસાણા તાલુકાનાં અંભેટી ગામનાં ખેડૂત કમલેશ પટેલ પ્રાકૃતિક ખેતી […]

ગુજરાતમાં 2.40 લાખ મેટ્રિક ટન સાથે ચીકુ ઉત્પાદન સાથે દેશભરમાં અગ્રેસર

સુરત, 28 એપ્રિલ 2026: Gujarat leads the country in terms of chickpea production  દક્ષિણ ગુજરાત આજે ચીકુ (સપોટા) ઉત્પાદનના અગ્રણી કેન્દ્ર તરીકે પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી રહ્યું છે. રાજ્યના કુલ ચીકુ ઉત્પાદનમાં લગભગ 50 ટકા ફાળો આપતો આ વિસ્તાર ગુજરાતની બાગાયતી પ્રગતિને મજબૂત આધાર પૂરો પાડી રહ્યો છે. તારીખ 1 અને 2 મે દરમિયાન […]

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક FTA પર હસ્તાક્ષર: નિકાસકારોને મળશે 100 ટકા ડ્યુટી ફ્રી એન્ટ્રી

નવી દિલ્હી, 27 એપ્રિલ 2026: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં સોમવારે એક નવા સુવર્ણ યુગનો પ્રારંભ થયો છે. બંને દેશોએ ઐતિહાસિક મુક્ત વ્યાપાર સમજૂતી (એફટીએ) પર હસ્તાક્ષર કર્યા છે, જે વ્યાપાર, રોકાણ અને રોજગારના ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને ન્યુઝીલેન્ડના મંત્રી ટોડ મેક્લેની હાજરીમાં આ કરારને આખરી ઓપ આપવામાં […]

સણસોલી ખાતે વિશ્વ પૃથ્વી અઠવાડીયાની ઉજવણી અને તાલીમ કાર્યક્રમ યોજાયો

આણંદ, 24 એપ્રિલ, 2026 – સણસોલી ખાતે તાજેતરમાં વિશ્વ પૃથ્વી અઠવાડિયાની ઉજવણી અને તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. કૃષિ સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, સણસોલી, તા. મહેમદાવાદ જી.ખેડા ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ યોજના અંતર્ગત ચાર ગામના કૃષિ સખી અને કોમ્યુનિટી ખેડૂતો માટે  તા.૨૨-૦૪-૨૬ ના રોજ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમ થયો. તેમાં મહુધા […]

પાકિસ્તાનમાં 100 શહેરોમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, જાણો શું માગણી કરી રહ્યા છે?

ઇસ્લામાબાદસ 18 એપ્રિલ, 2026: પાકિસ્તાનમાં 100 શહેરોમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિવિધ પડતર માગણીઓ સાથે લાખો ખેડૂતો રસ્તા પર ઉતર્યા હોવાનું પાકિસ્તાની મીડિયાના અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં શુક્રવારે ખેડૂતોએ દેશભરમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો કર્યા. આ પ્રદર્શન ‘આંતરરાષ્ટ્રીય ખેડૂત સંઘર્ષ દિવસ’ ના અવસરે પાકિસ્તાન કિસાન રાબિતા કમિટી (PKRC) ના આહ્વાન પર આયોજિત કરવામાં […]

ઉનાળુ પાકનું વાવેતર 64 લાખ હેક્ટરને પાર, કઠોળ અને ડાંગરના ઉત્પાદનમાં વધારાની આશા

નવી દિલ્હી, 14 એપ્રિલ 2026: દેશના કૃષિ ક્ષેત્ર અને ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા તાજેતરના આંકડા મુજબ, ચાલુ વર્ષે ઉનાળુ (જાયદ) પાકોના વાવેતર વિસ્તારમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઉનાળુ પાકોનું કુલ ક્ષેત્રફળ 64 લાખ હેક્ટરથી વધુ નોંધાયું છે. આ સીઝનમાં ખેડૂતોએ […]

ICAR-IARIનો મહત્વનો નિર્ણય: તમામ વિદ્યાર્થીઓ માટે અભ્યાસ ઓફલાઈન મોડમાં જ રહેશે

નવી દિલ્હી, 28 માર્ચ 2026: દેશની પ્રતિષ્ઠિત કૃષિ સંશોધન સંસ્થા ICAR-ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (IARI) એ તેના શૈક્ષણિક સમયપત્રક અંગે ચાલી રહેલી અસમંજસનો અંત લાવ્યો છે. સંસ્થાએ 25 માર્ચ, 2026ના રોજ જારી કરેલી ઓનલાઈન વર્ગોની સૂચના સત્તાવાર રીતે પાછી ખેંચી લીધી છે. હવે અંડરગ્રેજ્યુએટ, માસ્ટર અને પીએચડીના તમામ વર્ગો અગાઉની માફક જ કેમ્પસ પર ઓફલાઈન […]

ખેડૂતોને મોટી રાહત, સિંચાઈ માટે 20 એપ્રિલ સુધી સિંચાઈ માટે પાણી મળશે

ગાંધીનગર, 28 માર્ચ 2026: રાજ્યમાં કાળઝાળ ઉનાળાની શરૂઆત વચ્ચે નાગરિકો અને જગતના તાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલે વિશ્વાસ અપાવ્યો છે કે ચાલુ વર્ષે રાજ્યમાં પીવાના પાણી કે સિંચાઈ માટે કોઈ તંગી સર્જાશે નહીં. મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના જળાશયોમાં પૂરતો જળજથ્થો ઉપલબ્ધ હોવાથી ઉનાળામાં પાણીની સમસ્યા નહિવત રહેશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code