1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હી સરકારનો રિપોર્ટ – અસ્થમા, કિટની અને કેન્સરના દર્દીઓ રમાટે જાનલેવા બની શકે છે કોરોના
દિલ્હી સરકારનો રિપોર્ટ – અસ્થમા, કિટની અને કેન્સરના દર્દીઓ રમાટે જાનલેવા બની શકે છે કોરોના

દિલ્હી સરકારનો રિપોર્ટ – અસ્થમા, કિટની અને કેન્સરના દર્દીઓ રમાટે જાનલેવા બની શકે છે કોરોના

0
Social Share
  • કિટની અને દમની બિમારી ધરાવતા લોકો સાવધાન
  • કોરોનાબની શકે છે જાનલેવા
  • દિલ્હી સરકારના રિપોર્ટમાં થયો ખુલાસો

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે અન્ય રોગો ધરાવતા વય્કિતઓ માટે કોરોના ગંભીર સાબિત થઈ રહ્યો છે. સીબ્લેક અસ્થમા, તીવ્ર કિડનીની બિમારીના દર્દીઓ અને કેન્સરના દર્દીઓ માટે કોરોના હાલ પણ જોખમી છે. આ સાથે જ રસી છે અથવા બંને ડોઝ લઈ રહેલા  દર્દીઓમાં સંક્રમણ જોખમ રહે છે,આ બાબતનો ઉલ્લેખ દિલ્હી સરકારે મૃત્યુ ઓડિટ કમિટીના અહેવાલમાં કર્યો છે.

આ સાથે જ 15 જાન્યુઆરી વચ્ચે દિલ્હીમાં 228 લોકોની ‘મૃત્યુ કોરોનાથી થયા છે, જ્યારે 143 મૃત્યુનું ઓડીચ કરવામાં આવ્યું તો  તેમાંથી ટકા 80 થી વધુ સંક્રમિત મળી આવ્યા તે પહેલા જ આ બીમારીઓથી પીડાતા હતા. આમાં 0 થી 12 અને 18 વર્ષની ઉંમરના તમામ વય જૂથો સમાવેશ થાય છે.

આ એક એવો આંકડો જેમાં 70 ટકા મૃત્યુ એવા લોકોનું થયું છે જેમણે વેક્સિનનો એક પણ ડોઝ લીધો ન હતો.જ્યારે દિલ્હીમાં એક અથવા બે ડોઝ લેનારાઓના પણ મોત થયા તેમાં કોરોમરબિટિઝ એકથી વધુ પણ જોવા મળી

આ રિપોર્ટ પ્રમાણે  31 ડિસેમ્બર 2021 સુધીમાં કોરોના સંક્રમણના 25 હજાર 107 લોકોનું મોત થયું હતું, પરંતુ 15 જાન્યુઆરી સુધીમાં મૃત્યુ પામનારા લોકોની કુલ સંખ્યા 25 હજાર 335 થઈ ગઈ છે. સંક્રમણને લીધે 1 થી 15 જાન્યુઆરી વચ્ચે 228 લોકોનું અવસાન થયું છે, જે ગયા વર્ષે જૂનથી સૌથી વધુ છે.

જ્યારે દિલ્હીની સરકારે 5 થી 8 જાન્યુઆરી વચ્ચે 46 થી અને 9 થી 12 જાન્યુઆરીએ  97 મૃત્યુનું જ્યારે ઓડીટ શરુ કર્યું ત્યારે તે જાણવા મળ્યું કેજન્મજાત રોગ ગ્રસ્ત પણ સામેલ હતા, અને 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો પણ હતા.

રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટીના ડિરેક્ટર ડૉ. બી.એલ. શેરવાલ, કહે છે કે આ ઓડિટ દિલ્હીના લોકો માટે પણ મહત્વપૂર્ણ છે અને આધુનિક જીવનશૈલીને લીધે દરેક ઘરમાં વિવિધ પ્રકારના રોગો છે. ડાયાબિટીસ જેવા રોગો, હાયપરટેન્શન લગભગ દરેક અન્ય અથવા ત્રીજા વ્યક્તિમાં મળી શકે છે. તે જ સમયે, મોટી સંખ્યામાં દિલ્હીની વસ્તી શ્વસન અને હૃદયના દર્દીઓની છે. જીવનશૈલી, વાયુ પ્રદૂષણ વગેરે સિવાય તે કારણે હોઈ શકે છે. તેથી, લોકો સાવચેતી સાથે હોવું જ જોઈએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code