1. Home
  2. ગુજરાતી
  3. લસણ અનેક ઓષધિય ગુણોથી ભરપૂર – કફ, શરદી અને ખાસી માટે રામબાણ ઈલાજ
લસણ અનેક ઓષધિય ગુણોથી ભરપૂર – કફ, શરદી અને ખાસી માટે રામબાણ ઈલાજ

લસણ અનેક ઓષધિય ગુણોથી ભરપૂર – કફ, શરદી અને ખાસી માટે રામબાણ ઈલાજ

0
Social Share
  • લસણના અનેક ઔષધિય ગુણો
  • કફ,શરદી અને ખાસીમાં લસણનો ઉપયોગ ગુણકારી

આપણા કીચનમાં રહેતી મોટા ભાગની ચીજ વસ્તુઓ આપણા  રોગની સારવારમાં મહત્તમ ઉપયોગી હોય છે પરમતુ ઘણી વખત આપણે તના ઉપયોગથી અજાણ હોઈએ છીએ માટે તેને સાચી રીતે ઉપયોગમાં લઈ શકતા નથી, આજકાલ શરદી,ખાસી અને કફ જેવી સમસ્યાઓ મોટે ભાગે દરેકના ઘરમાં જોવા મળી રહી છે ત્યારે આવી સ્થિતિમાં આપણા કિચનમાં કાય હાજરી ઘરાવતું લસણ ખૂબજ ગુણકારી અને ઓષધિય ગુણોથી ભરેલું હોય છે, તેના ઉપયોગથી આપણે આ રોગોમાં રાહત મેળવી શકીએ છીએ.

લસણ ઔષધિય ગુણોથી ભરપૂર છે, જે અનેક રોગોની સારવારમાં ઉપયોગી સાબિત થાય છે જેમાં ખાસ સવારે ભૂખ્યા પેટે લસમનું સેવન ખૂબજ મહત્વ ગણાય છે, જે આપણ આરોગ્યને તંદુરસ્ત બનાવે છે, તો ચાલો જોઈએ ભૂખ્યા પેટે સવારે લસણનું સેવન કરવાથી કયા કયા ફાયદાઓ થાય છે.

સવારે ભૂખ્યા પેટે લસણના સેવન કરવાથી થયા ફાયદાઓ

  • દરરોજ સવારે લસણને પાણીની સાથે તેનું સેવન કરવાથી  સંપૂર્ણ સ્વાસ્થ્ય તદુરસ્ત રહે છે
  • લસણમાં રહેલા એન્ટીબેક્ટેરીયલ ગુણો પીડાને દૂર કરે છે જેથી  દાંતના દુ:ખાવા માં લસમનું સેવન કરવાથી રહાત મળે છે
  •  લસણનું સેવન કરવાથી બ્લડ સર્ક્યુલેશન નિયમિત રહે છે, સાથે જ તેના કારણે્ હ્રદયની સમસ્યાઓથી છૂટકારો મળે છે
  •  લસણની ૪ થી ૫ કળીને મધ ભેળવીને તેનું સેવન કરવાથી સફદે વાળ થતા અટકે છે
  •   લસણની કળીઓને ચાવવાથી પાચનક્રિયા સુધરે  છે અને મજબૂત બને છે.
  • રોજ સવારે ખાલી પેટે  2 થી 4 લસણની કળી ખાવાથી લસણ શરદી, ખાંસી, કફ , ન્યુમોનિયા, બ્રોન્કાઇટિસ અને અસ્થમાની બિમારીમાં રાહત મળે છે
  • લસણનું સેવન ખાસ કરીને કબજિયાત અથવા ગેસની સમસ્યાને દૂર કરે છે
  • જે લોકોને કાયમ એસિડિટીની સમસ્યા હોય તે લોકોએ શેકાલા લસણનું સેવન કરવું જોઈએ તેનાથી આરામ મળે છે
  • . લસણમાં વિટામિન સી, એ, બી અને જી તથા સલ્ફર, લોહ, કેલ્શિયમ સહીત નકામા બેકટેરિયાનો નાશ કરતું એલિસિન નામનું તત્વ સમાયેલપં છે જે શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.
  • લસણની તાજી પેસ્ટનું સેવન  ડિપ્થેરિયા અને ટીબીના જીવાણુને નષ્ટ કરવાનો ગુણ ઘરાવે  છે.
  • ઑસ્ટિયોપોરોસિસ અને ગાંઠોના દર્દીઓ જો લસણનુ સેવન કરે તો તેમને હાડકાથી જોડાયેલ બિમારીઓથી રાહત મળે છે.
  • લસણ ખાવાથી વધતી ઉંમરમાં હાડકા  મજબૂત બનવામાં મદદ રહે છે
  • લસણની 2-3 કળીઓને ગરમ પાણીમાં લીંબૂ સાથે ખાવાથી લોહી સાફ થાય છે.
  • કાનમાં દૂખાવો થતો હોય ત્યારે તેલમામ લસણને કકજાળી તે તેલ કાનમાં નાખવાથી દૂખાવામાં રાહત થાય છે.
  • સાહિન

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code