1. Home
  2. ગુજરાતી
  3. પાદરીની ધમકી છતા જૈન ધર્મી રાજા કુમુદ અને ગોવાના જૈનોએ ધર્મ પરિવર્તન કર્યું ન હતું
પાદરીની ધમકી છતા જૈન ધર્મી રાજા કુમુદ અને ગોવાના જૈનોએ ધર્મ પરિવર્તન કર્યું ન હતું

પાદરીની ધમકી છતા જૈન ધર્મી રાજા કુમુદ અને ગોવાના જૈનોએ ધર્મ પરિવર્તન કર્યું ન હતું

0
Social Share

પૂ.આ.ભ શ્રી વિજયમુનિચંદ્ર સુરીશ્વરજી મ.સા લખ્યું છે કે, જૈન ધર્મી રાજા કુમુદ અને ગોવાના બધા બાવીસ હજાર જૈનોને ધર્મ પરિવર્તન માટે પાદરીઓએ ધમકી આપી કે, છ મહિનામાં જૈન ધર્મ છોડી ખ્રિસ્તી ધર્મ સ્વીકારી લો અથવા મરવા માટે તૈયાર થઈ જાઓ.  રાજા કુમુદ અને બધા જૈન મરવા તૈયાર થયા પરંતુ ધર્મ પરિવર્તન કરવા ક્યારે તૈયાર ન થયા. છ મહિના પછી પાદરી જેવીયરે જૈનોને ધર્મપરિવર્તન કરવા સામ-દામ-દંડ-ભેદ વગેરે બધા પ્રયાસ કરી બતાવ્યા. જ્યારે એક પણ જૈન ખ્રીસ્તી થવા તૈયાર ન થયો ત્યારે ક્રૂર જેવિયરે પોર્ટુગીઝ લશ્કરને બધાની કતલ કરવાનું સૂચન કર્યું. એક પછી એક બધાની નિર્દયતાથી કતલ કરી દીધી

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code