1. Home
  2. Tag "125 crores"

મને 125 કરોડ લોકોનો આશિર્વાદ, બેઈમાનો કે પાકિસ્તાનથી ડરતો નથી: પીએમ મોદી

કર્ણાટકની એક રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે જે વ્યક્તિને 125 કરોડ લોકોનો આશિર્વાદ પ્રાપ્ત થયેલો હોય, તેને કોઈથી ડરવાની શું જરૂરત છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યુ છે કે વિપક્ષ તેમને હટાવવાની કોશિશ કરી રહ્યું છે, જ્યારે તેઓ આતંકવાદ, ગરીબી અને ભ્રષ્ટાચારને મિટાવવાની કોશિશ કરી રહ્યા છે. તેમણે કર્ણાટકની એક રેલીમાં કહ્યુ છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code