1. Home
  2. Tag "Aji Dam"

રાજકોટના આજી ડેમમાં સૌની યોજના હેઠળ ફરીવાર નર્મદાના નીર ઠલવાયા, ડેમ 86 ટકા ભરાયો

રાજકોટઃ  શહેરમાં વસતી વધારા સામે પાણીનો વપરાશ પણ વધતો જાય છે. ત્યારે પાણીની માગને પહોંચી વળવા માટે સૌની યોજના હેઠળ નર્મદાના પાણી સમયાંતરે આજી ડેમમાં ઠાલવવામાં આવતા હોય છે. ત્યારે હાલ નર્મદાના નીર આજી-1 ડેમમાં ઠાલવવામાં આવી રહ્યા છે. જેના કારણે ડેમની સપાટી 27 ફૂટે પહોંચી જતા ડેમ 86 ટકા ભરાયો છે અને ઓવરફ્લો થવામાં […]

રાજકોટના આજી ડેમમાં નર્મદાની નીર ઠલવાયા, હવે બે મહિના સુધી પાણીની મુશ્કેલી નહીં પડે

રાજકોટઃ શહેરના લોકોને હાલ આજી ડેમમાંથી પાણી આપવામાં આવી રહ્યું છે. શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધતા પાણીની વપરાશમાં પણ વધારો થયો છે. ત્યારે સમયાંતરે નર્મદાના નીરથી ડેમને ભરવામાં આવે છે. હાલ સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં નર્મદાના પાણી ઠાલવવામાં આવી રહ્યા છે. આજી ડેમ ભરાતા હવે બે-ત્રણ મહિના શહેરમાં દરેક ઘરને પુરતા પ્રેશરથી પાણી […]

રાજકોટના આજી ડેમમાં નર્મદાના પાણી ઠલવાતા હવે રોજ 20 મીનીટ પાણીનું વિતરણ કરાશે

રાજકોટઃ શહેરનો આજી ડેમ ચોમાસામાં સારા વરસાદને કારણે છલોછલ ભરાઈ ગયો હતો. પરંતુ શહેરમાં વધેલી વસતીને લીધે પાણીનો વપરાશ વધતા શિયાળાના આગમન બાદ ડેમમાં પાણીનો જથ્થો ઘટી જતાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સૌની યોજના હેઠળ આજી ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવાની માગણી કરવામાં આવી હતી. તેને સરકારે મંજુરી આપતા આજી ડેમમાં 600 MCFT નર્મદાના નીર ઠાલવવાનો પ્રારંભ કરવામાં […]

રાજકોટના આજી ડેમમાં SRPના જવાનોએ બોટિંગ, સ્વિમિંગ કરીને કરતબો કર્યા, તિરંગો લહેરાવ્યો

રાજકોટઃ  દેશભરમાં આઝાદીના 75 વર્ષની ઊજવણી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે. જેમાં શનિવારથી ત્રણ દિવસ ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દેશવાસીઓ પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે શનિવારે રાજકોટ શહેરમાં એસઆરપી જૂથ 13ના એસડીઆરએફ ટીમનાં જવાનોએ આજી ડેમ ખાતે બોટિંગ અને સ્વિમિંગ કરી તિરંગો લહેરાવી અનવના કરતબો કર્યા હતા. […]

રાજકોટના આજી ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવાની માગ કરતા સરકારે 105 કરોડની જુની ઉઘરાણી કાઢી

રાજકોટઃ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. રાજકોટમાં પણ મેઘરાજા ઝાપટારૂપી વરસી રહ્યા છે. પણ  પખવાડિયામાં જો પુરતો વરસાદ નહીં પડે તો શહેરમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થાય તેવી દહેશત હોવાથી  શહેરના મ્યુ.કમિશનર દ્વારા આજી ડેમમાં સૌની યોજના હેઠળ એક માસ માટે નર્મદાના પાણીનો પુરવઠો ઠાલવવા માટે  લખેલ પત્ર સામે સિંચાઇ વિભાગે એવો જવાબઆપ્યો છે […]

રાજકોટમાં પાણીનું સંકટ ટળ્યું, નર્મદાના નીર આજી ડેમમાં પહોંચ્યા

રાજકોટઃ ઉનાળાના આગમન ટાણે જ રાજકોટમાં પાવીના પાણી સમસ્યા ઊભી થઈ હતી. આથી મ્યુનિ.કોર્પોરેશનના ભાજપના સત્તાધિશોએ મુખ્યમંત્રીને રજુઆત કરીને આજી ડેમમાં સૌની યોજના હેઠળ પાણી ઠાલવવા માગ કરી હતી. સરકારે ત્વરિત નિર્ણય લઈને નર્મદાનું પાણી આજી ડેમમાં ઠાલવવાનો નિર્ણય લીધો હતો. તેથી નર્મદાના પાણી આજી ડેમમાં ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યુ છે. રાજકોટમાં પાણીની સમસ્યા હલ […]

રાજકોટ: આજી ડેમમાં હવે પાણીનો સ્ટોક 30 ટકા, નર્મદાના પાણી માટે મનપા કમિશ્નરે મુખ્યમંત્રીને કરી જાણ

રાજકોટના આજીડેમમાં હવે 30 ટકા પાણી નર્મદાના પાણીની રાજકોટને જરૂર મનપા કમિશનરે મુખ્યમંત્રીને કરી જાણ રાજકોટ: સૌરાષ્ટ્રમાં ગમે એટલો વરસાદ પડે પણ પાણીની સમસ્યા તો દર વર્ષ સર્જાય જ છે. કેટલાક વિસ્તારોમાં આગામી પગલા લેવામાં આવતા હોવાથી તકલીફ એટલી પડતી નથી, પણ કેટલાક વિસ્તારોમાં ટેન્કરના સહારા લેવા પડે છે. આવામાં રાજકોટમાં પણ સ્થિતિ કપરી બની […]

રાજકોટનો આજીડેમ ઓવરફ્લો થતા પૂર્વ CM વિજય રૂપાણીએ કર્યા વધામણા

રાજકોટઃ શહેરમાં સિઝનનો 45થી ઇંચ વધુ વરસાદ નોંધાયો છે. સારા વરસાદને કારણે શહેરના તમામ ડેમો ઓવરફ્લો થયા છે. તેમાંય ખાસ કરીને શહેરની જીવાદોરી સમાન આજીડેમ ઓવરફ્લો થતા રાજકોટવાસીઓ માટે જળસંકટ દૂર થયું છે. આજે સવારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના ધારાસભ્ય વિજય રૂપાણી આજીડેમ ખાતે પહોંચ્યા હતા અને નવા નીરના વધામણા કર્યા હતા. આ ઉપરાંત […]

રાજકોટમાં આજી ડેમ નજીક બનાવાશે રામવન, ભગવાન રામનું જીવન ચરિત્ર પણ દર્શાવાશે

રાજકોટઃ રાજ્યમાં પર્યટન સ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. અને નવા-નવા પર્યટન સ્થળો વિકસીત થઈ રહ્યા છે. લોકોને કુદરતી સૌંદર્ય સાથે એક સારું ફરવા લાયક સ્થળ મળે તે દિશામાં પણ કામગીરી ચાલી રહી છે. ત્યારે આ તરફ રાજકોટવાસીઓ માટે પણ ફરવા માટે એક નવું સ્થળ વિકસીત થઈ રહ્યું છે. અને આ સ્થળ એટલે કે, આજી […]

સૌરાષ્ટ્રવાસીઓને ઉનાળામાં પાણી માટે નહીં કરવો પડે રઝળપાટ, આજી બાદ ભાદર ડેમમાં સૌની યોજનાનું પાણી છોડાયું

અમદાવાદઃ ઉનાળાના આરંભ સાથે જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક શહેરો અને ગામોમાં પીવાના પાણીની સમસ્યા ઉભી થાય છે. જો કે, ઉનાળાના ગરમીના દિવસોમાં પાણીની સમસ્યા ઉભી ના થાય તે માટે રાજકોટના આજી ડેમ બાદ હવે સૌની યોજના હેઠળ ભાદર ડેમમાં પાણી છોડવામાં આવ્યું છે. જેથી રાજકોટ ઉપરાંત ધોરાજી અને જેતપુરની જનતાને પાણીની સમસ્યાનો સામનો નહીં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code