Independence Day ના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે બાળકો,તો માતા-પિતા આ રીતે વધારો તેમનો આત્મવિશ્વાસ
15 ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થયું, તેથી આ દિવસ દરેક ભારતીય માટે ખૂબ જ ખાસ છે. વિવિધ સ્થળોએ ધ્વજારોહણ કરવામાં આવે છે, વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દેશની આઝાદી માટે લડનારા સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીને નમન કરવામાં આવે છે. દેશને આઝાદ થયાને 76 વર્ષ થઈ ગયા છે, આવી સ્થિતિમાં બાળકો અને યુવાનોને તે […]


