1. Home
  2. Tag "change"

પોલીસની ભરતીમાં દોડના નિયમોમાં ફેરફારથી ઉમેદવારોમાં નારાજગી

અમદાવાદ :  રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે સત્તાના સૂ6 સંભાળ્યા બાદ વહિવટી વિભાગમાં ખાલી જગ્યાઓ ભરવાની જાહેરાત કરી હતી. જેમાં રાજ્યના પોલીસ વિભાગમાં પીએસઆઈથી લઈને કોન્સ્ટેબલ સુધીની જગ્યાઓ ભરવાની કવાયત હાથ ધરી છે. બીજીબાજુ પીએસઆઈ અને એએસઆઈની  PSI – ASI ની 1382 પદો પર ભરતી પ્રક્રિયાને લઈ યુવાનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. માર્ચ 2021માં પોલીસ […]

અમદાવાદ ડિવિઝનમાં ટ્રેનોના સમયપત્રકમાં કરાયો ફેરફાર, ટ્રેનો સ્પેશ્યલ તરીકે દોડશે

અમદાવાદઃ દેશમાં કોરોનાને કારણે જાહેર પરિવહન સેવાને ખૂબ નુકશાન થયું હતું. જેમાં પશ્વિમ રેલવેએ પુનઃ સેવા શરૂ કર્યા બાદ અનેક ટ્રેનોના સમયમાં ફેરફાર કરી દીધો હતો. કોરોના મહામારીને કારણે 2020-2021માં નવું સમયપત્રક જાહેર કર્યું નહોતું. જો કે, હવે રેલવે  આજે તા1લી ઓક્ટોબરથી જનતા માટે ટ્રેનોનું નવું સમયપત્રક જાહેર કર્યું છે. જોકે, હજુ પણ  પ્રવાસીઓને  રેગ્યુલર […]

ઓખા-હાવડા અને પોરબંદર-હાવડાનો રૂટ્સ લંબાવાયો, 2022થી બન્ને ટ્રેનો શાલીમાર સુધી દોડશે

અમદાવાદઃ ઓખા-હાવડા અને પોરંબંદર હાવડા ટ્રેન વર્ષોથી દોડી રહી છે. પરંતુ હવે આ ટ્રેનો હાવડાને બદલે શાલીમાર જશે એટલે બન્ને ટ્રેનો ઓખા-શાલીમાર અને પોરંબંદર – શાલીમાર રૂટ્સ તરીકે ઓળખાશે જાન્યુઆરી 2022 થી હાવડાને બદલે શાલીમાર  સ્ટેશનથી  દોડાવાશે. આ બંને ટ્રેનોને સંતરાંગાક્ષી  સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ બંને ટ્રેનો ઓખા/પોરબંદરથી શાલીમાર સ્ટેશન જશે […]

જુનિયર તબીબોના બોન્ડમાં ફેરફાર કરવાના નિર્ણય સામે હડતાળની ચીમકી

અમદાવાદઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં ફરીવાર ડોક્ટરોએ હડતાળની ચીમકી ઉચ્ચારી છે. સરકાર દ્વારા બોન્ડમાં ફેરફાર કરવાના નિર્ણયને પગલે ડોક્ટરોમાં નારાજગી ઊભી થઈ છે. અગાઉ કોરોનાના સમયમાં કામગીરી વખતે મળતાં બોન્ડની અત્યારે પણ માંગ કરવામાં આવી છે. જુનિયર તબીબોનું કહેવું છે કે, હાલ કોરોના નિયંત્રણમાં છે અને કેસોમાં વધારો થયો નથી તો બાદબાકી કેવી રીતે મળે?. બીજી […]

AICTEએ એકેડેમિક કેલેન્ડરમાં ફેરફાર કરતાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થવામાં 40 દિવસનો વિલંબ થશે

અમદાવાદઃ કોરોનાને લીધે રાબેતા મુજબના શૈક્ષણિક કેલેન્ડર પર માઠી અસર પડી છે. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા અગાઉ જાહેર કરેલા એકેડેમિક કેલેન્ડરમાં અગત્યના ફેરફાર કરીને નવુ એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. નવા એકેડેમિક કેલેન્ડરના કારણે  નવુ શૈક્ષણિક સત્ર શરૂ કરવામાં અંદાજે એકથી દોઢ માસ જેટલો વિલંબ થશે. અગાઉ જૂના કેલેન્ડર પ્રમાણે […]

સંબંધોને ખતમ કરી શકે છે ઈનસિક્યોરિટી, જાણો કેવી રીતે બદલાવ કરી શકાય

સંબંધમાં કેટલીક વાર ઉતાર-ચડાવ સામે આવે છે. આવા સમયે સંબંધોને અનેક પ્રકારના ઉતાર-ચડાવનો સામનો કરવો પડે છે. જો કે, ઈનસિક્યોરિટી સંબંધોને ખતમ કરી નાખે છે. એક તબક્કે ઈનસિક્યોર હોવાનું યોગ્ય છે. પરંતુ કોઈ પણ વસ્તુ વધારે થઈ જાય ત્યારે નુકસાનકારક સાબિત થાય છે. જો આપ થોડો પ્રયાસક કરો તો સકારાત્મક અને નકારાત્મક થવાનો ફર્ક દેખાશે. […]

હવે 45+ને રસી માટે ફરી સ્લોટ કરાવવો પડશે બૂક, આ છે તેનું કારણ

ગુજરાત સરકારે વેક્સિનેશનના નિયમોમાં અચાનક કર્યો ફેરફાર હવે બે ડોઝ વચ્ચે 42 દિવસનું અંતર અનિવાર્ય કરવામાં આવ્યું આ પ્રોસેસ માટે હવે કોવિન પોર્ટલ પર અપડેટ કરવામાં આવ્યું અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં વેક્સિનેશન ડ્રાઇવ ચાલી રહી છે અને તેમાં ખૂબ જ ઘસારો પણ જોવા મળી રહ્યો છે ત્યારે હવે ગુજરાત સરકારે અચાનક જ કોરોનાની રસીને લઇને નિયમોમાં […]

મોઘલો અને અંગ્રેજોના નામ પરના તમામ રસ્તાઓના નામ બદલવા માંગણી

દિલ્હીઃ ભારતમાં વર્ષો સુધી મુઘલો અને અંગ્રેજોએ શાસન કર્યું છે. જેથી જે તે સમયે અનેક શહેરો અને માર્ગોના નામ તેમના નામ ઉપરથી રાખવામાં આવ્યાં હતા. હજુ કેટલાક શહેરો અને રસ્તાના નામ મુઘલો અને અંગ્રેજોના નામ ઉપર છે. જેથી દેશમાં મોઘલો અને અંગ્રેજોના નામ પરના રસ્તાઓના નામ બદલવા માટે સાથુ-સંતોની સર્વોચ્ચ સંસ્થા મનાતી બારતીય અખાડા પરિષદના […]

ગુજરાતમાં કોરોના મહામારીને પગલે વિદ્યાર્થીઓની પરીક્ષા પધ્ધતિમાં કરાયો ફેરફાર

અમદાવાદઃ રાજ્યમાં કોરોના મહામારીને પગલે સ્કૂલ-કોલેજ બંધ હોવાથી વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવે છે. તેમજ સરકાર દ્વારા ચાલુ વર્ષે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરાયા બાદ નવી પરીક્ષા પદ્ધતિ અને તેની પેટર્ન બાબતે નિર્ણય કરવામાં […]

અમદાવાદ-દરભંગા ક્લોન સ્પેશિયલ ટ્રેનના સમયમાં કરાયો ફેરફાર

અમદાવાદઃ દેશમાં કોરોના મહામારીનું સંક્રમણ ઓછુ થયાં બાદ રેલ વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો. કોરોના ગાઈડલાઈન અનુસાર હાલ રેલ વ્યવહાર ચાલી રહ્યો છે. દરમિયાન અમદાવાદથી દરભંગા જતી ક્લોન સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તા. 18મી ડિસેમ્બરથી 15 મિનિટ પહેલા પ્રસ્થાન કરશે. ડિવિઝનલ રેલ્વે મેનેજર દિપકકુમાર ઝાના જણાવ્યા અનુસાર, 18 ડિસેમ્બરથી અમદાવાદથી ચાલતી દરભંગા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code