1. Home
  2. Tag "COLLEGES"

દિલ્હીમાં 8-10 સપ્ટેમ્બર સુધી તમામ સ્કૂલ, કોલેજ અને ઓફિસ બંધ રહેશે,નોટિફિકેશન જાહેર

દિલ્હી: રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જી -20 સમિટને ધ્યાનમાં રાખીને 8 થી 10 સપ્ટેમ્બરને જાહેર રજા જાહેર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. અધિકારીઓએ અહીં આ માહિતી આપી હતી. શહેરની તમામ શાળાઓ, તેમજ દિલ્હી સરકાર અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી)ની ઓફિસો હવે ત્રણ દિવસ માટે બંધ રહેશે. “મુખ્ય સચિવ નરેશ કુમારે પોલીસના પ્રસ્તાવ સાથે […]

રાજ્યની યુનિવર્સિટીઓ, કોલેજોમાં “કોમન કરીક્યુલમ અને ક્રેડિટ ફ્રેમવર્ક” લાગુ કરાશે

 અમદાવાદઃ નવી શિક્ષણ નીતિ અંતર્ગત ગુજરાતની તમામ ખાનગી અને સરકારી યુનિવર્સિટી, કોલેજ તથા માન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં કોમન કરીક્યુલમ અને ક્રેડિટ ફ્રેમવર્ક દાખલ કરવા સંદર્ભે આજે કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોમન કરીક્યુલમ અને ક્રેડિટ ફ્રેમવર્કની અમલવારી થકી તા. 15મી જૂન 2023થી પ્રવેશ મેળવનાર તમામ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને લાભ થશે. શિક્ષણ વિભાગ દ્વારા […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સેનેટની ચૂંટણી પહેલા સંલગ્ન કોલેજો પાસેથી સ્ટાફની વિગતો મંગાવી

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટની મુદત તો ક્યારની પુર્ણ થઈ ગઈ છે.હવે સેનેટની ચૂંટણી યોજવાના ચક્રો ગતિમાન થયા છે. સેનેટની ચૂંટણી માટે ઘણા દાવેદારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સેનેટની ચૂંટણીની તૈયારી શરૂ કરી હોય એમ સંલગ્ન કોલેજોના આચાર્યોને પરિપત્ર મોકલી ટીચિંગ સ્ટાફની વિગતો આગામી તારીખ 31 મે સુધીમાં મોકલી આપવા […]

કોલેજોમાં રેગિંગ રોકવા માટે એક્શન ટેકન રિપોર્ટ રજુ કરો, ગુજરાત સરકારને હાઈકોર્ટનો આદેશ

ગાંઘીનગરઃ  ગુજરાતમાં કોલેજોમાં વિદ્યાર્થીઓ સાથે રેગિંગના બનાવો બનતા હોય છે. ઘણા કેસ પ્રકાશમાં આવતા હોય તો ઘણા કેસમાં કોલેજના સત્તાધિશોની સમજાવટથી સમાધાન પણ થઈ જતું હોય છે. ગુજરાતમાં થોડા સમય પહેલા  રેગિંગના બે કેસ નોંધાયા હતા. ત્યારે ગુજરાત હાઈકોર્ટે રેગિંગના મામલે સુઓમોટો દાખલ કરીને એક્શન ટેકન રિપાર્ટ આપવા રાજ્ય સરકારને આદેશ કર્યો છે. રાજ્યભરની કોલેજમાં […]

કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને હજુ ટેબ્લેટ અપાયા નથી, શિક્ષણ મંત્રીને રજુઆત

અમદાવાદઃ ગુજરાતમાં જુદી જુદી યુનિવર્સિટીઓ સંલગ્ન કોલેજોમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે 2021-22ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને હજુ સુધી ટેબ્લેટ અપાયા નથી. ટેબ્લેટ ક્યારે મળશે તેનો અધિકારીઓ જવાબ આપી શક્તા નથી. ત્યારે સેલ્ફ ફાયનાન્સ ડિપ્લોમાં એન્જિનિયરિંગ એસો.એ શિક્ષણમંત્રી સમક્ષ રજુઆત કરીને વિદ્યાર્થીઓને સત્વરે ટેબ્લેટ આપવા માગણી કરી છે. ગુજરાતમાં કોલેજોના પ્રથમ […]

કોલેજોમાં સ્નાતકનો અભ્યાસક્રમ ચાર વર્ષનો થશે, ચોઈસ બેઇઝ ક્રેડિટ સિસ્ટમનો અમલ કરાશે

અમદાવાદઃ નવી શિક્ષણ નીતિને અનુરૂપ ઉચ્ચ શિક્ષણમાં આમુલ પરિવર્તન આવી રહ્યા છે. શૈક્ષણિક વર્ષ 2023થી ઉચ્ચ શિક્ષણ એટલે કે કોલેજ ક્ષેત્રે શિક્ષણમાં બહુ આયામી પરિવર્તન થશે. જેમાં ઉચ્ચ શિક્ષણમાં પાયામાંથી જ ફેરફાર થશે. હવે કોલેજ કક્ષાએ ત્રણ વર્ષની બદલે ચાર વર્ષનો સ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ અમલમાં આવશે અને વિષય, માધ્યમ, કોલેજ કે યુનિવર્સિટીને અધવચ્ચેથી બદલવાની વિદ્યાર્થીઓને […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કોલેજોને હવે ઈ-મેઈલથી પ્રશ્નપત્રો મોકલાશે, કોલેજોને પાસવર્ડ અપાયા

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપરલિકકાંડ બાદ યુનિના સત્તાધિશોએ ફુલપ્રુફ વ્યવસ્થા ગોઠવવાની જાહેરાત કરી હતી.  અગાઉ ક્વેશ્ચન પેપર ડિલિવરી સિસ્ટમની કરેલી જાહેરાત સંપૂર્ણ રીતે સફળ રહી ન હતી ત્યારે આગામી 13મીથી ડિસ્મ્બરથી શરૂ થનારી યુનિવર્સિટીની પરીક્ષામાં ફરીવાર ઈ-મેલથી જ પ્રશ્નપત્ર મોકલવા માટેની ટ્રાયલ શરૂ કરી છે જેમાં બુધવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની કેટલીક કોલેજોને હંગામી ધોરણે પાસવર્ડ સિક્યોરિટી […]

સૌરાષ્ટ્ર યુનિ.સંલગ્ન કોલેજોએ રાષ્ટ્રધ્વજ લહેરાવતા ફોટા મોકલવા કૂલપતિએ આપ્યો આદેશ,

રાજકોટઃ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “હર ઘર તિરંગા’ સંદર્ભમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના આચાર્યો સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ગિરીશ ભીમાણીના અધ્યક્ષસ્થાને ઓનલાઈન મિટિંગનું આયોજન કરાયુ હતું.  જેમાં કુલપતિએ  તા. 13થી 15 ઓગસ્ટ સુધી દરેક કોલેજોમાં તિરંગા લહેરાવવા અપીલ કરીને રાષ્ટ્રધ્વજ લહેરાવતા ફોટા મોકલવા આદેશ કર્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ કોલેજાના આચાર્યો સાથેની બેઠકમાં […]

યુપી સરકારનો મોટો નિર્ણય,સ્વતંત્રતા દિવસ પર શાળા,કોલેજ અને ઓફિસ બંધ નહીં રહે 

યુપી સરકારનો મોટો નિર્ણય સ્વતંત્રતા દિવસ પર નહીં હોઈ છૂટી શાળા, કોલેજ અને ઓફિસ બંધ નહીં રહે લખનઉ:2022ના સ્વતંત્રતા દિવસ પર ઉત્તરપ્રદેશમાં કોઈ ‘હોલિડે’ નહીં હોય.મતલબ કે સ્વતંત્રતા દિવસ પર ઉત્તર પ્રદેશમાં કોઈપણ શાળા, કોલેજ, યુનિવર્સિટી, સરકારી કે બિનસરકારી ઓફિસ અને બજાર બંધ રહેશે નહીં. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર દેશભરમાં ઉજવણી કરવામાં […]

સરકારી ડિગ્રી અને ડિપ્લોમાની 22 ઈજનેરી કોલેજોમાં નવા સત્રથી 800થી વધુ બેઠકો ઘટાડવાનો નિર્ણય

અમદાવાદઃ રાજ્યમાં આગામી નવા શૈક્ષણિક વર્ષથી સરકારી ઈજનેરી કોલેજોમાં ભેટકોમાં વધઘટ કરાશે. જેમાં સરકારી ડિગ્રી અને ડિપ્લોમા એન્જિનિયરીંગમાં કોલેજોમાં 1500 જેટલી બેઠકો નવી બ્રાંચોમાં વધારાશે. ત્યારે જે સરકારી કોલેજોમાં જુની બ્રાંચોની બેઠકો ભરાતી નથી તેમાં ઘટાડો કરાશે.સરકારી ડિગ્રી એન્જિનિયરીંગની અને ડિપ્લોમા એન્જિનિયરીંગની 22 જેટલી કોલેજોમાં 800થી વધુ બેઠકો ઘટાડવામા આવશે. તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code