દિલ્હી-NCRમાં વરસાદને કારણે પ્રદૂષણ ઘટ્યું,આનંદ વિહારમાં AQI 162 નોંધાયો
દિલ્હી: રાજધાની દિલ્હીમાં ભારે વરસાદને કારણે દિલ્હી-એનસીઆરમાં લોકોને વાયુ પ્રદૂષણ અને ધુમ્મસથી રાહત મળી છે. મધ્યરાત્રિ સુધી દિલ્હીમાં હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં હતી. આ સમયગાળા દરમિયાન AQI આનંદ વિહારમાં 462, આરકે પુરમમાં 461, પંજાબી બાગમાં 460 અને ITOમાં 464 નોંધાયો હતો.દિલ્હી-એનસીઆરમાં વરસાદને કારણે વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઘણી જગ્યાએ AQI ઘટીને 100 થી […]