1. Home
  2. Tag "Delhi-NCR"

દિલ્હી-NCRમાં વરસાદને કારણે પ્રદૂષણ ઘટ્યું,આનંદ વિહારમાં AQI 162 નોંધાયો

દિલ્હી: રાજધાની દિલ્હીમાં ભારે વરસાદને કારણે દિલ્હી-એનસીઆરમાં લોકોને વાયુ પ્રદૂષણ અને ધુમ્મસથી રાહત મળી છે. મધ્યરાત્રિ સુધી દિલ્હીમાં હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં હતી. આ સમયગાળા દરમિયાન AQI આનંદ વિહારમાં 462, આરકે પુરમમાં 461, પંજાબી બાગમાં 460 અને ITOમાં 464 નોંધાયો હતો.દિલ્હી-એનસીઆરમાં વરસાદને કારણે વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઘણી જગ્યાએ AQI ઘટીને 100 થી […]

દિલ્હી એનસીઆરના 64 ટકા લોકોએ વાહનમાં ઓડ-ઈવનનો કર્યો વિરોધ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે દિવાળીના બીજા દિવસથી રાજધાનીમાં ઓડ-ઇવન યોજનાને એક અઠવાડિયા સુધી લાગુ કરવાના દિલ્હી સરકારના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા છે. સર્વોચ્ચ અદાલતના આ વલણ પછી પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે કહ્યું કે, સરકાર આ મામલે આગળ વધતા પહેલા કોર્ટના આદેશોનો અભ્યાસ કરશે. તેમણે એમ પણ કહ્યું કે, અમારી સરકાર કોર્ટના આદેશનો અમલ કરશે. ગોપાલ […]

દિલ્હી-એનસીઆરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 500ને પાર,ગ્રેપ ચારના પ્રતિબંધ ટૂંક સમયમાં લાગુ થશે !

દિલ્હી: દિવાળી પહેલા દિલ્હીમાં પ્રદૂષણ સતત વધી રહ્યું છે. દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા સૂચકાંક શનિવારે સવારે 4 વાગ્યે 500ને પાર કરી ગયો હતો. છેલ્લા બે દિવસથી ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગયેલા NCRમાં પ્રદૂષણના સ્તરમાં વધારાને કારણે શુક્રવારે દિલ્હી, ફરીદાબાદ અને ગ્રેટર નોઈડામાં એર ઈન્ડેક્સ 450 હતો. જેના કારણે આ શહેરોમાં હવાની ગુણવત્તા ખતરનાક શ્રેણીમાં પહોંચી ગઈ છે. […]

દિલ્હી-NCRમાં ઝેરી હવાનો કહેર,ઘણા વિસ્તારોમાં AQI 300ને પાર

દિલ્હી: રાજધાની દિલ્હી-એનસીઆરમાં હળવી ઠંડીની સાથે સાથે ગંભીર વાયુ પ્રદૂષણે પણ તેની અસર શરૂ કરી દીધી છે. હવામાં ધુમાડાના ગોટેગોટા ફેલાયેલા છે. આંખોમાં બળતરા થઈ રહી છે. આખો દિવસ એવું લાગે છે કે જાણે આપણે કોઈ ભઠ્ઠી પાસે બેઠા છીએ. દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં AQI 300ને પાર કરી ગયો છે અને એવું કહેવામાં આવી રહ્યું છે […]

દિલ્હી-એનસીઆરની હવામાં ભળી ગયું ઝેર,અત્યારે રાહતની કોઈ ઉમ્મીદ નહીં

દિલ્હી: દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોની હવામાં ઝેર ભળી ગયું છે. પ્રદૂષણ સામે લડવાની તૈયારીઓને લગતા તમામ દાવા અને વ્યવસ્થા પોકળ સાબિત થઈ રહી છે. ચારે બાજુ ઝેરી ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. પ્રદૂષણનું સ્તર દિવસેને દિવસે વધી રહ્યું છે. દિલ્હી-એનસીઆરના રસ્તાઓ પર એન્ટી સ્મોગ ગન તૈનાત છે, પરંતુ તે માત્ર દેખાડો બની […]

દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા,લોકો ઘરની બહાર દોડી ગયા

દિલ્હી:રાજધાની દિલ્હી-NCRમાં રવિવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રવિવારે દિલ્હીની સાથે નોઈડા અને ગાઝિયાબાદમાં પણ ધરતી ધ્રૂજી ગઈ હતી. બીજી તરફ હરિયાણાના ઘણા વિસ્તારોમાં ભૂકંપ આવ્યો છે. આ પહેલા 3 ઓક્ટોબરે રાજધાની દિલ્હી અને NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા એટલી જોરદાર હતી કે લોકો ઘરની બહાર નીકળીને રસ્તાઓ પર આવી ગયા હતા. જો […]

દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણ પર ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની બેઠકની અધ્યક્ષતા કરતાં અગ્ર સચિવ ડૉ. પી. કે. મિશ્રા

દિલ્હી: વડાપ્રધાનના અગ્ર સચિવ ડૉ. પી કે મિશ્રાએ પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)માં દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણ પર ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની બેઠકની અધ્યક્ષતા કરી હતી. શિયાળાની મોસમ નજીક આવી રહી છે ત્યારે દિલ્હી-એનસીઆરમાં હવાની પ્રતિકૂળ ગુણવત્તાના મુદ્દાને પહોંચી વળવા માટે વિવિધ હોદ્દેદારોની તૈયારીની સમીક્ષા કરવા માટે આ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક દરમિયાન અગ્ર સચિવે ઔદ્યોગિક […]

દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા,લાંબા સમય સુધી ધ્રૂજતી રહી ધરતી,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા

દિલ્હીમાં ભૂકંપના આંચકા    બે વખત અનુભવાયા આંચકા  લોકો ઘરની બહાર દોડી ગયા દિલ્હી:રાજધાની દિલ્હી અને તેની આસપાસના રાષ્ટ્રીય ક્ષેત્રમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકાના કારણે લાંબા સમય સુધી ધરતી ધ્રૂજતી રહી, ત્યારબાદ લોકો ઘર અને ઓફિસમાંથી બહાર નીકળીને ખુલ્લી જગ્યામાં આવી ગયા. ભૂકંપની તીવ્રતા એટલી જોરદાર હતી કે ઉત્તરાખંડના ખટીમા સુધી આંચકા અનુભવાયા […]

દિલ્હી-એનસીઆરમાં 4 દિવસ પછી લાગુ થશે GRAP ,જાણો કંઈ કંઈ પાબંઘિઓ લાગૂ થશે

દિલ્હીઃ- દેશની રાજઘાની દિલ્હી પ્રદુષમને મામલે મોખરે છે પ્રદુષમ શિયાળો આવતાની સાથએ જ શરુ થાય છે જેને લઈને તેને નિયંત્રણમાં લાવવા અનેક પગલા લેવામાં આવે છએ ત્યારે હવે દિલ્હી NCRમાં પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે, 1લી ઓક્ટોબરથી ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન  લાગુ કરવામાં આવશે. આ અંતર્ગત પ્રદૂષણ ફેલાવતી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુકવામાં આવશે અને આવી પ્રવૃતિ […]

દિલ્હી-એનસીઆરમાં કન્જક્ટિવાઇટીસના કેસમાં વધારો,એમ્સમાં આવી રહ્યા છે દરરોજ 100 થી વધુ કેસ  

દિલ્હી: છેલ્લા કેટલાક અઠવાડિયાથી રાષ્ટ્રીય રાજધાની અને અન્ય વિસ્તારોમાં સતત પડી રહેલા વરસાદની વચ્ચે દિલ્હી NCRમાં કન્જક્ટિવાઇટીસના ઘણા કેસો નોંધાયા છે. દિલ્હી એનસીઆરમાં કન્જક્ટિવાઇટીસના કેસો વધી રહ્યા છે અને એઈમ્સના આરપી સેન્ટર ફોર ઓપ્થેલ્મિક સાયન્સના વડા ડૉ. જેએસ તિતિયાલના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય રાજધાનીમાં દરરોજ 100 કેસ નોંધાઈ રહ્યા છે. ડો. તિતિયાલે કહ્યું કે અમને દરરોજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code