1. Home
  2. Tag "died"

નોબેલ પારિતોષિક વિજેતા ભૌતિકશાસ્ત્રી પીટર હિગ્સનું 94 વર્ષની વયે નિધન, 2013માં પુરસ્કાર એનાયત કરાયો હતો

નવી દિલ્હીઃ ભૌતિકશાસ્ત્રી પીટર હિગ્સ, જેમની બ્રહ્માંડમાં શોધાયેલ કણની થિયરીએ વિજ્ઞાનને બદલી નાખ્યું હતું અને અડધી સદી પછી નોબેલ પારિતોષિક વિજેતા દ્વારા સમર્થન મળ્યું હતું તેમનું 94 વર્ષની વયે અવસાન થયું હતું. પીટર હિગ્સ, યુરોપિયન વૈજ્ઞાનિક જેમણે હિગ્સ બોસોન (ગોડ પાર્ટિકલ)નું વર્ણન કરવા માટે 2013નું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક મેળવ્યું હતું. પ્રખ્યાત વૈજ્ઞાનિકના મૃત્યુની પુષ્ટિ કરતા […]

કેનેડાના ભૂતપૂર્વ વડાપ્રધાન બ્રાયન મુલરોનીનું 84 વર્ષની વયે નિધન

કેનેડાના પૂર્વ પ્રધાનમંત્રી બ્રાયન મુલરોનીનું નિધન થયું છે. તેમની પુત્રી કેરોલિન મુલરોનીએ X પર પોસ્ટ કરીને માહિતી આપી હતી. તેઓ 84 ​​વર્ષના હતા. તેમણે 1984થી 1993 સુધી દેશનું નેતૃત્વ કર્યું. કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા મિસ્ટર મેરલોની કેનેડાના 18મા પ્રધાનમંત્રી હતા. મહત્ત્વનું છે કે ઓગસ્ટ 2023ના અંતમાં એક સોશિયલ મીડિયા પોસ્ટ અનુસાર, મુલરોનીએ હાર્ટ સર્જરી કરાવી હતી.આ […]

જામનગરના 13 વર્ષીય કિશોરનું હાર્ટ એટેકથી અવસાન થયું

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકથી બનાવોમાં વધારો થયો છે, દરમિયાન મુંબઈમાં અભ્યાસ કરતા જામનગરના વિદ્યાર્થીનું કાર્ટએટેકથી અવસાન થયું હતું. 13 વર્ષનો આ વિદ્યાર્થી મુંબઈની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરમાં રહેતો ગંઢેચા પરિવારનો 13 વર્ષીય દીકરો મુંબઈમાં રહીને અભ્યાસ કરતો હતો. દરમિયાન આ વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો હતો. જેથી તેને […]

દેશના ટોચના ઉદ્યોગપતિ રાહુલ બજાજનું નિધન, લાંબા સમયથી કેન્સરથી પીડિતા હતા

નવી દિલ્હીઃ બજાજના પૂર્વ ચેરમેન રાહુલ બજાજનું આજે પુણેમાં નિધન થયું છે, તેઓ 83 વર્ષના હતા. તેઓ લાંબા સમયથી કેન્સરથી પિડાતા હતા. રાજકીય આગેવાનો અને ઉદ્યોગપતિઓએ તેમને શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમનો જન્મ 10મી જૂન 1938માં કોલકતાના બિઝનેશમેન કમલનયન બજાજ અને સાવિત્રી બજાજના ઘરે થયો હતો. બજાજ અને નહેરુ પરિવારમાં ત્રણ પેઢીઓથી મિત્રતા ભર્યા સંબંધો છે. […]

અમદાવાદઃ સિનિયર પત્રકાર રોનક પટેલના પિતાશ્રી નારણભાઈ પટેલના નિધન બાદ દેહદાન કરાયું, સમાજને નવી દિશા મળશે

અમદાવાદઃ મકરસંક્રાતિ બાદ શુભ પ્રસંગોનો પ્રારંભ થાય છે. તેમજ મકરસંક્રાતિના દિવસે લોકો દાન-પુણ્ય કરીને પુષ્ણનું ભાથુ બાંધે છે. દરમિયાન અમદાવાદમાં જાણીતા સિનિયર પત્રકાર રોનક પટેલના પિતાશ્રી નારણભાઈ પટેલનું નિધન થયું છે. પરિવારજનોએ પિતાના દેહદાનનો કર્યો છે જે સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી પગલું છે. દાન-પુણ્યના પર્વ ઉપર ગુજરાત મીડિયા ક્લબએ ઈન્સ્ટીટીટ્યુ ઓફ કિડની ડીસીઝ એન્ડ રિસર્સ […]

ભાજપના ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું નિધન, પીએમ સહિત અગ્રણીઓએ શોક વ્યક્ત કર્યો

મહેસાણાઃ  જિલ્લાના ઊંઝાનાં ધારાસભ્ય આશાબેન પટેલની ડેન્ગ્યુ થયા બાદ આજે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન  નિધન થઈ ગયું છે. જોકે શનિવારે  ઝાયડસ હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ.વી.એન.શાહે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું કે આશાબેન પટેલના મોટા ભાગનાં અંગો ફેલ થયાં છે. આવા સંજોગોમાં રિક્વરીના ચાન્સ બહુ ઓછા હોય છે. આજે રવિવારે સારવાર દરમિયાન ધારાસભ્ય આશાબેન પટેલનું નિધન થયુ […]

પાયોનિયર ન્યૂઝપેપરના પૂર્વ તંત્રી અને રાજ્યસભાના પૂર્વ સભ્ય ચંદન મિત્રાનું નિધન

દિલ્હીઃ રાજ્યસભાના પૂર્વ સાંસદ અને પત્રકાર ચંદન મિત્રાનું મોડી રાતે દિલ્હીમાં નિધન થયું હતું. આ જાણકારી તેમના દીકરા કુશાન મિત્રાએ આપી હતી. પૂર્વ સાંસદ ચંદન મિત્રાના નિધન અંગે દુઃખ વ્યક્ત કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, “શ્રી ચંદન મિત્રાજીને તેમની બુદ્ધિ અને અંતદ્રષ્ટિ માટે યાદ રાખવામાં આવશે. તેમણે મીડિયાની સાથે રાજનીતિની દુનિયામાં પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code