ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીને શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પુષ્પાંજલિ અર્પિત કરી
રાજપીપળા, 23 જૂન, 2026 – ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીને તેમના બલિદાન દિવસ નિમિત્તે ગુજરાત ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પુષ્પાંજલિ અર્પિત કરી હતી. નર્મદા જિલ્લામાં વિવિધ કાર્યક્રમ દરમિયાન જનસંઘના સંસ્થાપક, મહાન ચિંતક, શિક્ષણવિદ્, પ્રખર રાષ્ટ્રવાદી ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ પર ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આજે નર્મદા જિલ્લા ભાજપા કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે તેમને પુષ્પાંજલિ […]


