ગુજરાત : પંચાયતોના ઓડિટ બાદ હવે ફરજિયાત થશે એગ્ઝિટ કોન્ફરન્સ, ભ્રષ્ટાચાર અટકશે
અમદાવાદ, 6 ઓગસ્ટ 2026: પંચાયતી રાજ વ્યવસ્થામાં પારદર્શિતા અને ઉત્તરદાયિત્વ વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ પ્રશાસનિક પગલું ભરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે નવો આદેશ જાહેર કર્યો છે, હવે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું વાર્ષિક ઓડિટ પૂરું થતાની સાથે જ ફરજિયાતપણે ‘એગ્ઝિટ કોન્ફરન્સ’ યોજવામાં આવશે. આનો મુખ્ય […]


