1. Home
  2. Tag "Gujarati Sama char"

ED દ્વારા જપ્ત કરાયેલા આંગડિયા પેઢીના 11 કરોડ છોડાવવા માટે 3.18 કરોડની ઠગાઈ

અમદાવાદ, 30 જુન, 2026 : 3.18 crores fraud to release 11 crores of Angadiya firm શહેરમાં એક આંગડિયા પેઢીમાં ડિસેમ્બર 2024માં ઈડીએ રેડ પાડીને બિન-હિસાબી મનાતી રૂપિયા 11 કરોડની રકમ જપ્ત કરવામાં આવી હતી. આ જપ્ત કરેલી રકમ છોડાવવા પાંચ શખસોએ 40 ટકા કમિશન નક્કી કર્યું હતું. જેમાંથી ટોકન પેટે 3.18 કરોડ મેળવ્યા પણ હતા.જોકે […]

અમદાવાદના હાટકેશ્વર ક્રોસ રોડ પર ટ્રાફિકની સમસ્યા નિવારવા ડિવાઈડ મુકાયા

અમદાવાદ, 30 જુન, 2026 : Dividers installed to solve traffic problems at Hatkeshwar Cross Road શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. તેના લીધે ટ્રાફિકની સમસ્યા માથાના દૂઃખાવારૂપ બનતી જાય છે. ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે પોલીસ અધિકારીઓ અને એએમસીના અધિકારીઓ સંયુક્તરીતે નિર્ણય લઈને રોડ સાઈડના ડિવાઈડર પરના કટ્સ બંધ કરીને વાહનોને યોગ્ય […]

બાવળાના કેરાળા ગામ નજીક ખેડૂત નેતા શૈલેષ મેર પર જીવલેણ હુમલો કરાયો

અમદાવાદ, 30 જુન, 2026 : Farmer leader Shailesh Mer was fatally attacked જિલ્લાના બાવળા તાલુકાના કેરાળા ગામ નજીક ખેડૂત નેતા અને સામાજિક આગેવાન શૈલેષ મેર પર જીવલેણ હુમલો કરાતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સાણંદના ડરણ ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાંથી પરત ફર્યા બાદ શૈલેષ મેરનું  બે અજાણ્યા શખસો દ્વારા નંબર પ્લેટ […]

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 58 તાલુકામાં પડ્યો વરસાદ, નવસારીમાં 3.66 ઈંચ

અમદાવાદ, 30 જુન, 2026 : 58 talukas received rain till this afternoon રાજ્યમાં લાંબી પ્રતિક્ષા બાદ મેઘરાજાનું ધીમા પગલે આગમન થયું છે. આજે સવારના 6 વાગ્યાથી બપોર સુધીમાં 58 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં નવસારીમાં 3.66 ઈંચ, આણંદના પેટલાદમાં 3 ઈંચ, સુરતના કામરેજમાં 2.36 ઈંચ, સુરત શહેરમાં 2.32 ઈંચ, વલસાડના ધરમપુરમાં 1.69 ઈંચ, પલસાણા અને […]

વડોદરામાં મુખ્યમંત્રીએ 30 AC ઈલેક્ટ્રિક બસોનું કર્યું લોકાર્પણ

વડોદરા, 29 જુન, 2026 : Chief Minister inaugurated 30 AC electric buses મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનોહરલાલ ખટ્ટરની પ્રેરક ઉપસ્થિતિમાં વડોદરાના આંગણે આયોજિત ‘વાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ’ દરમિયાન જીએસએફસી ગેટ નંબર-૧ ખાતેથી ૩૦ નવી એસી ઈલેક્ટ્રિક બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરને ‘ક્લીન સિટી-ગ્રીન સિટી’ બનાવવાના સંકલ્પ સાથે […]

ભગવાન જગન્નાથજીનો સાબમમતીના પવિત્ર જળ અને પંચામૃતથી કરાયો જળાભિષેક

અમદાવાદ, 29 જુન, 2026 : Jalabhishek with holy water and Panchamrit શહેરમાં આગામી તા. 16મી જુલાઈને અષાઢી બીજના દિને ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા યોજાશે. રથયાત્રા માટે ધૂમ તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રા પહેલા જળયાત્રા યોજવામાં આવે છે. અને ત્યારબાદ ભગવાન મોસાળમાં પધરામણી કરતા હોય છે.  આજે 29 જૂનને જેઠ સુદ પૂર્ણિમાના દિવસે ભગવાન જગન્નાથીજીની ધામધુમથી […]

વાવ-થરાદના ખેડૂતોએ વાસણા નજીક કેનાલમાં એકઠા થઈ પાણી છોડવાની કરી માગ

થરાદ, 29 જુન, 2026 : Farmers demand release of water in canals  ઉત્તર ગુજરાતમાં ઘણાબધા ખેડૂતોએ સિચાઈનું પાણી મળી રહેશે એવી આશાએ ખરીફ પાકનું વાવેતર કરી દીધુ છે. પણ હવે વરસાદ ખેંચાતા અને બીજીબાજુ સિચાઈનું પાણી ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આવી સ્થિતિ વાવ-થરાદ લાખણી અને દીઓદર તાલુકાની છે. કેનાલમાં પાણી ન છોડાતા ખરીફ […]

યાત્રાધામ અંબાજીમાં આજે જેઠ પૂર્ણિમાને લીધે ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યાં

અંબાજી, 29 જુન, 2026 : Devotees thronged Ambaji today for darshan due to Jeth Purnima. સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજીમાં આજે જેઠ સુદ પૂનમ (વટ સાવિત્રી પૂર્ણિમા) નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા.  વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી અને ‘નાના અંબાજી’ તરીકે ઓળખાતા ખેડબ્રહ્મા સ્થિત શ્રી અંબિકા માતાજીના મંદિરે વહેલી […]

સાયલા અને ધ્રાંગધ્રામાં ખનીજ વિભાગના દરોડા, બે કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો

સુરેન્દ્રનગર, 29 જુન, 2026 : Minerals Department raids in Sayla and Dhrangadhra જિલ્લામાં ખનીજની ચોરીના બનાવો વધતા જાય છે. ત્યારે ખનીજ વિભાગના અધિકારીઓ પોલીસની મદદથી રેડ પાડી રહ્યા છે. ખાણ-ખનીજ વિભાગ  દ્વારા જિલ્લાના સાયલા અને ધ્રાંગધ્રા તાલુકામાં બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી કુલ ₹2.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં હીટાચી મશીન, ડમ્પર, બોરવેલ […]

રાજકોટમાં રૂપિયા 2.49 કરોડના લૂંટ કેસમાં પોલીસે MPથી 3 શખસોને દબોચી લીધા

રાજકોટ, 29 જુન, 2026 : Police arrest 3 people from MP in Rs 2.49 crore robbery case શહેર નજીક આવેલા અને ઔદ્યોગિક ગણાતા એવા શાપર-વેરાવળ વિસ્તારમાં ગઈ તા. 19મી જુનના રોજ રૂપિયા 2.49 કરોડની લૂંટનો બનાવ બન્યો હતો. પોલીસે લૂટારા શખસોને પકડવા ભારે જહેમત ઉઠાવી હતી. રેન્જ આઈજી નિર્લિપ રાયે પણ લૂંટારૂના પકડવા માર્ગદર્શન આપ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code