1. Home
  2. Tag "Gujarati samachar"

જ્ઞાન શક્તિ રેસિડેન્સિયલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને પ્રવેશની નીતિ સામે વિરોધ

ગાંધીનગર, 17 જુલાઈ 2026 : Protest against the student admission policy at Gyan Shakti Residential School  રાજ્યમાં ધોરણ 6થી 12 સુધીના વિદ્યાર્થીઓને CET પરીક્ષાના આધારે ખાનગી જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલોમાં પ્રવેશ આપવાની નીતિ સામે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે વિરોધ કર્યો છે. સંઘ દ્વારા રાજ્યના શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને પત્ર લખીને આ સમગ્ર નીતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા […]

રાજકોટમાં સોફાના કારખાનામાં લાગી ભીષણ આગ, એક વ્યક્તિને બહાર કઢાયો

રાજકોટ, 17 જુલાઈ 2026 : Massive fire breaks out at a sofa factory  શહેરના કોઠારીયા રોડ પર હુડકો ચોકડી નજીક આવેલા એક સોફા બનાવવાના કારખાનામાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ હતી કે જોતજોતામાં સમગ્ર કારખાનું તેની લપેટમાં આવી ગયું હતું અને વિકરાળ આગને લીધે હુડકો ચોકડી વિસ્તારમાં અફરાતફરી મચી […]

વડોદરામાં બે મોલમાંથી ગ્રાહકના સ્વાંગમાં આવેલી 4 મહિલા ઘીના 56 પાઉચ ચોરી ગઈ

વડોદરા, 17 જુલાઈ 2026 : Four women posing as customers stole 56 pouches of ghee from two malls  શહેરના અકોટા અને વાસણા વિસ્તારમાં આવેલા ડી-માર્ટના બે અલગ-અલગ મોલમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી ચાર મહિલાઓ  અમૂલ બ્રાન્ડના ઘીના 56 પાઉચની ચોરી પલાયન થઈ ગઈ હતી. ઘીના પાઉચના સ્ટોક તપાસતા ઓછા જણાતા સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. જેમાં […]

નીટ-યુજી-2026ના પરિણામમાં ટોપ 30માં અમદાવાદના 3 વિદ્યાર્થીનો સમાવેશ

અમદાવાદ, 17 જુલાઈ 2026 : Three students from Ahmedabad feature in the top 30 of the NEET-UG 2026  દેશભરની મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે લેવાયેલી નીટ-યુજી 2026ની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં અમદાવાદ સેન્ટરમાંથી ત્રણ વિદ્યાર્થીએ ટોપ-30માં સ્થાન મેળવ્યું છે. જેમાંથી એક વિદ્યાર્થીએ તો EWS કેટેગરીમાં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. નીટ-યુજી 2026ની પરીક્ષા દેશભરમાંથી અંદાજે 20 […]

ગુજરાતમાં ATSએ જૈસ-એ-મોહમ્મદના વધુ 5 આતંકીઓને દબોચી લીધા

અમદાવાદ, 17 જુલાઈ 2026 : ATS has nabbed five more Jaish-e-Mohammed terrorists  ગુજરાત એટીએસએ અગાઉ 8 આતંકીઓની ધરપકડ કર્યા બાદ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી વધુ 5 આંતકીઓને દબોચી લેવાયા છે. આ આંતકીઓ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. હાલ પાંચેય આતંકવાદી શખસોની પૂછતાછ કરવામાં આવી રહી છે.  ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ […]

ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળા સામે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં

અમદાવાદ, 17 જુલાઈ 2026 : Health Department in action mode against mosquito-borne diseases  ગુજરાતમાં ચોમાસાની ઋતુની શરૂઆત થતાં જ મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોના ફેલાવાને રોકવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક્શન મોડમાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય રાજ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં ‘રાષ્ટ્રીય વાહક […]

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પર મેઘરાજાએ કર્યા અમીછાંટણા

અમદાવાદ, 16 જુલાઈ 2026 : Rain gods showered blessings during Lord Jagannath’s Rath Yatra શહેરમાં આજે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી નગરચર્યાએ નીકળતા મોટી સંખ્યામાં ભાવિકો રથયાત્રામાં જોડાયા હતા. સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથની મંગળા આરતી થઈ, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પરિવાર સાથે હાજર રહ્યા હતા. મંગળા આરતી કર્યા […]

ગાંધીનગર ખાતે ‘કૌશલ્ય વિકાસ ભવન’નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું ભૂમિપૂજન

ગાંધીનગર, 16 જુલાઈ, 2026 : CM performs groundbreaking ceremony for ‘Skill Development Bhavan નવી પેઢીના કૌશલ્ય વર્ધન અને ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપવા માટે રૂ. ૨૦ કરોડથી વધુના ખર્ચે ગાંધીનગર ખાતે નિર્માણ થનારા ‘કૌશલ્ય વિકાસ ભવન’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અષાઢી બીજના પર્વે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત તેમજ ઉદ્યોગ […]

મુખ્યમંત્રીએ CM ડેશબોર્ડ પરથી અમદાવાદની રથયાત્રાનું રિયલ ટાઈમ મોનિટરિંગ નિહાળ્યું

ગાંધીનગર, 16 જુલાઈ, 2026 : CM observed real-time monitoring of the Rath Yatra via the CM Dashboard.  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની 149મી જગન્નાથ રથયાત્રાના અમદાવાદ શહેરમાં ભ્રમણ તેમજ રથયાત્રાના સંચાલનનું રિયલ ટાઈમ મોનિટરીંગ મુખ્યમંત્રી નિવાસસ્થાનના સી.એમ. ડેશ બોર્ડની વિડિયો વોલ પર જીવંત પ્રસારણ નિહાળીને કર્યું હતું. મુખ્યમંત્રીએ સવારે જગન્નાથ મંદિરથી રથયાત્રાને પહિંદ વિધિ કરીને પ્રસ્થાન […]

વાઘોડિયા નજીક દીપડાએ બે ગ્રામજનો પર કર્યો હુમલો, વન વિભાગે પાંજરા મુક્યા

વડોદરા, 16 જુલાઈ, 2026 : Leopard attacks two villagers શહેર નજીક આવેલા વાઘોડિયાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો તરખાટ વધી રહ્યો છે. બે દિવસ પહેલા જ દીપડાએ બે ગ્રામજનો પર હુમલા કર્યા હતા.દીપડાના ભયથી લોકો વાડી-ખેતરે જતા પણ ડરી રહ્યા છે. ગ્રામજનોએ દીપડાને પકડવા વન વિભાગ સમક્ષ માગ કરતા વન વિભાગે દીપડાને પકડવા પાંજરા ગોઠવી દીધા છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code