1. Home
  2. Tag "india"

જળવાયુ પરિવર્તનની અસરો વારંવાર આપત્તિઓના સ્વરૂપમાં સ્પષ્ટ થઈ રહી છે: ભારત

નવી દિલ્હીઃ ભારતે ભારપૂર્વક જણાવ્યું કે જળવાયુ પરિવર્તનની અસરો વારંવાર આપત્તિઓના સ્વરૂપમાં વધુને વધુ સ્પષ્ટ થઈ રહી છે. અઝરબૈજાનના બાકુ ખાતે COP 29 સમિટમાં ભારતે ક્લાઇમેટ ફાઇનાન્સ પરની ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમાન વિચારસરણી ધરાવતા દેશો વતી નિવેદન આપ્યુ હતું. પર્યાવરણ મંત્રાલયના અધિક સચિવ, નરેશ પાલ ગંગવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે હવામાનની આત્યંતિક ઘટનાઓ એટલી વારંવાર […]

જળવાયુ પરિવર્તનની અસરો વારંવાર આપત્તિઓના સ્વરૂપમાં સ્પષ્ટ થઈ રહી છે: ભારત

નવી દિલ્હીઃ ભારતે ભારપૂર્વક જણાવ્યું કે જળવાયુ પરિવર્તનની અસરો વારંવાર આપત્તિઓના સ્વરૂપમાં વધુને વધુ સ્પષ્ટ થઈ રહી છે. અઝરબૈજાનના બાકુ ખાતે COP 29 સમિટમાં ભારતે ક્લાઇમેટ ફાઇનાન્સ પરની ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમાન વિચારસરણી ધરાવતા દેશો વતી નિવેદન આપ્યુ હતું. પર્યાવરણ મંત્રાલયના અધિક સચિવ, નરેશ પાલ ગંગવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે હવામાનની આત્યંતિક ઘટનાઓ એટલી વારંવાર […]

દક્ષિણ આફ્રિકા સામેની અંતિમ ટી20 મેચમાં ભારત 135 રનથી જીત્યું, શ્રેણી પણ જીતી

નવી દિલ્હીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 4 મેચની T20 શ્રેણી રમાઈ હતી. શ્રેણીની ચોથી અને છેલ્લી મેચ જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 135 રને જીત મેળવી સિરીઝ 3-1થી જીતી લીધી હતી. આ મેચમાં સંજુ સેમસન અને તિલક વર્મા ટીમની જીતના હીરો રહ્યા હતા. બંને ખેલાડીઓએ સદી ફટકારી હતી. આ શ્રેણીમાં બંને […]

ભારતને ઉશ્કેલવાનો પાકિસ્તાનનો પ્રયાસ, પીસીબી PoKમાં ટ્રોફીની યાત્રા કાઢશે

પાકિસ્તાનમાં આગામી વર્ષે યોજનારા ચેમ્પિયન્સ ટ્રોફીમાં સુરક્ષાના કારણોસર નહીં જવાનો નિર્ણય જાહેર કર્યાં બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે પીસીબી નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ પાકિસ્તાનના કેટલાક પૂર્વ ક્રિકેટરો અને પીસીબીના અધિકારીઓ બીસીસીઆઈ અને ભારત સામે વિવાદાસ્પદ નિવેદન કરી રહ્યાં છે. ભારતના નિર્ણય બાદ નારાજ પીસીબીએ હિન્દુસ્તાનને ઉશ્કેરવા માટે આ ટૂર્નામેન્ટની ટ્રોફી સાથે યાત્રા નિકાળવાનો […]

ભારતે કેનેડા પાસે ખાલીસ્તાની આતંકી અર્શ ડલ્લાના પ્રત્યાર્પણની માંગ કરી

નવી દિલ્હીઃ ભારત સરકારે કેનેડા પાસેથી અર્શ સિંહ ગિલ ઉર્ફે અર્શ ડલ્લાના પ્રત્યાર્પણની માંગ કરી છે. તાજેતરમાં કેનેડાની સુરક્ષા એજન્સીઓએ અર્શ ડલ્લાની ધરપકડ કરી હતી. અગાઉ ભારત સરકારે આતંકવાદી અર્શ ડલ્લાને લઈને કેટલાક મહત્વના પુરાવા કેનેડાની સરકારને સોંપ્યાં હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે કેનેડામાં ધરપકડના અહેવાલો છે, જેમાં ખાલિસ્તાન ટાઈગર ફોર્સના ચીફ […]

ભારત અને ઈન્ડિયા સમાનાર્થી શબ્દ નથીઃ તમિલનાડુના રાજ્યપાલ

બેંગ્લુરુઃ તમિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિએ જણાવ્યું હતું કે, ભારત અને ઈન્ડિયા સમાનાર્થી નથી. ભારત માત્ર એક રાજકીય સંઘ નથી. ભારત એક એવી અનુભૂતિ છે જે હજારો વર્ષોથી અહીંના તપસ્વી ઋષિઓ દ્વારા બનાવવામાં આવી છે. આ બાંધકામનો આધાર સાહિત્ય રહ્યો છે. આઝાદી પછી ભારતનું મૂલ્ય ધીમે ધીમે ઘટતું ગયું અને તેનું સ્થાન ઈન્ડિયાએ લીધું. પરંતુ આપણે […]

મહિલા એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો મુકાબલો થાઈલેન્ડ સામે થશે

નવી દિલ્હીઃ વિમેન્સ એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીમાં યજમાન અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત આજે સાંજે બિહારના રાજગીરમાં થાઈલેન્ડ સામે ટકરાશે. મેચ સાંજે 4.45 કલાકે શરૂ થશે. ભારતીય મહિલાઓએ ગઈ કાલે દક્ષિણ કોરિયાને 3-2થી હરાવ્યું હતું. દીપિકા કુમારીએ બે અને સંગીતા કુમારીએ એક ગોલ કર્યો હતો. આજે અન્ય બે મેચમાં દક્ષિણ કોરિયાનો મુકાબલો મલેશિયા અને ચીનનો જાપાન સામે […]

આઈસીસી ચેમ્પિયન ટ્રોફીમાં ભારત ન રમે તો કંઈ ટીમને મળી શકે છે સ્થાન?

ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો મુદ્દો ક્રિકેટ જગત પર છવાયેલો છે, ખાસ કરીને ભારતનો પાકિસ્તાન જવાનો ઇનકાર ICC માટે મોટી સમસ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, BCCI એ સ્પષ્ટ કરી દીધું છે કે તે પોતાની ટીમ પાકિસ્તાન નહીં મોકલે અને આવી નવા સવાલો ઉભા થઈ ગયા છે. જો પાકિસ્તાન પણ હાઈબ્રિડ મોડલ મામલે પોતાનો આગ્રહ ન છોડે તો ચેમ્પિયન્સ […]

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતના વલણ બાદ પાકિસ્તાને ICCને આપી ચીમકી

નવી દિલ્હીઃ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવાનો BCCI ના ઈનકાર બાદ હવે પાકિસ્તાને ધમકી આપી હોવાનું જાણવા મળે છે. તેમજ પાકિસ્તાન પાસેથી આ ઈવેન્ટની યજમાનીથી છીનવાઈ જવાનો ખતરો પણ ઉભો થઈ રહ્યો છે. ‘ધ ડોન’એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ટાંકીને એક અહેવાલ શેર કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, જો ટૂર્નામેન્ટની યજમાનીનો અધિકાર પાકિસ્તાન […]

પાકિસ્તાન જુઠ્ઠાણું ફેલાવવાનું બંધ કરે, તથ્યો બદલાશે નહીં: ભારત

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રમાં શાંતિ રક્ષા અભિયાનો પર ચર્ચા દરમિયાન પાકિસ્તાન દ્વારા જમ્મુ અને કાશ્મીરના ઉલ્લેખ કરવા મામલે ભારતે પાડોશી દેશ પર “જૂઠ” ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમજ પાકિસ્તાનના વલણની ટીકા કરી હતી. રાજ્યસભાના સભ્ય અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, “ભારતે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓનો જવાબ આપવાનો પોતાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code