દેશના 215 શિક્ષણશાસ્ત્રીઓએ પ્રિયંકા વાડરાને ખુલ્લો પત્ર લખ્યો, જાણો શું છે મામલો
નવી દિલ્હી, 30 જુલાઈ, 2026 – કોંગ્રેસ સાંસદ પ્રિયંકા વાડરાએ લોકસભામાં આપેલા એક નિવેદને દેશના ટોચના શિક્ષણશાસ્ત્રીઓએ નારાજગી વ્યક્ત કરી છે. આ શિક્ષણશાસ્ત્રીઓએ એક ખુલ્લો પત્ર લખીને પ્રિયંકા વાડરાને રાજકીય વિરોધ અને દેશના વિદ્વાનોના અપમાન વચ્ચે તફાવત રાખવા સલાહ આપી છે. પ્રિયંકા વાડરાએ પ્રોફેસર વી. કામકોટીને લઈને એક ટિપ્પણી કરી હતી જેના પછી આ પ્રતિક્રિયા […]


