1. Home
  2. Tag "khalistani"

પાકિસ્તાનમાં દેશના દુશ્મનોને મોતને ઘાટ ઉતારી રહ્યું છે ભારત? બ્રિટિશ અખબારનો રૉ, મોસાદના નક્શેકદમ હોવાનો દાવો

નવી દિલ્હી: ગત કેટલાક વર્ષોથી પાકિસ્તાનમાં છૂપાયને બેઠેલા ભારતના દુશ્મનોને અજ્ઞાત હુમલાખોરો મોતને ઘાટ ઉતારી રહ્યા છે. બ્રિટિશ અખબાર ગાર્ડિયને પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે આના પાછળ ભારતની ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસિ વિંગ એટલે કે રૉનો હાથ છે. કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રિપોર્ટ કરનારી રૉ તેમના ઈશારે જ પાકિસ્તાનમાં આતંકવાદીઓ […]

ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ ફરી આપી ધમકી , વીડિયો જાહેર કર્યો અને સંસદ પર હુમલો કરવાની ચીમકી ઉચ્ચારી

દિલ્હી – ખલિસ્ટની આતંકી પન્નું અવાર નવાર ભારતને ધમકી આપતો જોવા મળે છે આ પેહલા પણ અનેક ધમકી વિડિયો શેર કરીને તેને આપી છે ત્યારે ફરી એક વખત તેને ભારત ને ધમકી અપી હોવાનો વિડિયો સામે આવ્યો છે . પ્રાપ્ત માહિતી મુજબ ખાલિસ્તાની આતંકવાદી ગુરુપતવંત સિંહ પન્નુએ ભારત પર હુમલો કરવાની ધમકી આપતો વધુ એક […]

ભારતમાં અનેક હુમલાનો માસ્ટરમાઈન્ડ ખાલિસ્તાની આતંકવાદી લખબીર સિંહ રોડેનું પાકિસ્તાનમાં મોત,

દિલ્હી- ખાલિસ્તાની આતંકવાદી લખબીર સિંહ રોડેનું પાકિસ્તાનમાં મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. લખબીર સિંહ રોડે પ્રતિબંધિત સંગઠનો ખાલિસ્તાન લિબરેશન ફોર્સ અને ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશનનો સ્વયં-ઘોષિત ચીફ હતો. જણાવવામાં આવી રહ્યું છે કે લખબીર સિંહ રોડેનું 72 વર્ષની વયે પાકિસ્તાનમાં નિધન થયું હતું. મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે. લખબીર સિંહ રોડે […]

ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરના ગુનાહિત કૃત્યનો એનઆઈએની ચાર્જશીટમાં પર્દાફાશ

ભારત તરફથી પુરાવા રજૂ કરવામાં આવશે કે હરદીપ સિંહ નિજ્જર ખાલિસ્તાની આતંકવાદી છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે, નિજ્જર ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ હતો. કેનેડામાં આશ્રય લઈ રહેલા અર્શદીપ ઉર્ફે અર્શ ધલ્લાએ નિજ્જરને તેની આતંકવાદી પ્રવૃત્તિઓમાં મદદ કરી હતી. અર્શદીપ અને નિજ્જર સંયુક્ત રીતે કેનેડાની ‘ટેરર કંપની’ ચલાવતા હતા. તાજેતરમાં ભારત […]

ખાલિસ્તાનીઓ એક એક પૈસાના બનશે મહોતાઝ, સુરક્ષા એજન્સીઓ રાખી રહી છે ફંડીગ પર હવે સખ્ત નજર

દિલ્હીઃ- ખાલિસ્તાનીઓ દ્રાર સતત આતંકવાદની ઘટનાઔ બાદ કેનેડા અને ભારતના સંબંધોમાં પણ તણાવ ચાલી રહ્યો છે ત્યારે ખઆલિસ્તાનીઓ વિરુદ્ધ સુરક્ષા એજન્સીઓ સખ્ત વલણ અપનાવી રહી છે ત્યારે હવે ખાલિસ્તાનીઓ માટે આવતા ફંડ પર સુરક્ષા એજનસ્ઈઓની બાજ નજર રહેશે જેને કારણે ખાલિસ્તાનીઓને ફાફા પડી શકે છે. કેનેડાની ઘટના બાદ ભારતીય સુરક્ષા એજન્સીઓએ ખાલિસ્તાની સંગઠનો સામે સતત […]

કેનેડામાં ખાલિસ્તાનીઓનું વિરોઘ પ્રદર્શન – ભારતીય દૂતાવાસની બહાર વધારાઈ સુરક્ષા

દિલ્હીઃ ખાલિસ્તાની નેતા નિજ્જરની હત્યાનો આરોપ કેનેડાએ ભારત પર લગાવ્યા બાદ હવે કેનેડા અને ભારત વચ્ચે તણાવપૂર્મ માહોલ જોવા મળી રહ્યો છે ભારત તરફથી કેનેડા સામે ઘણી કાર્યવાહી કરાઈ રહી છે ત્યારે કેનેડામાં ખઆલિસ્તાનીઓનું વિરોઘ પ્રદર્શન પણ ચાલી રહ્યું છે જેને જોતા કેનેડામાં ભારતીય દુતાવાસની બહાર સુરક્ષા વઘારી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ખાલિસ્તાની […]

કેનેડામાં ખાલિસ્તાની આતંકી સુખ્ખા દુનેકેની ગોળીઓ મારીને કરાઈ હત્યા

દિલ્હીઃ કેનેડામાં ખાલિસ્તાની આતંકીઓની ચર્ચા ચારેબાજુ છે તાજેતરમાં ભારત સાથે કેનેડા વિવાદમાં પણ આવ્યું છે ત્યારે આ સમગ્ર સ્થિતિ દરમિયાન પંજાબના જાણીતા ખાલિસ્તાની આતંકી સુખ્ખા દુનિકાની કેનેડામાં ગોળી મારીને હત્યા કરાઈ હોવાની માહિતી સામે આવી રહી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે કેનેડામાં મોગા જિલ્લાના દવિન્દર બંબિહા ગેંગના સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનેકેની બુધવારેરાત્રે હત્યા કરવામાં આવી […]

NIAની ખાલિસ્તાની આતંકવાદીઓ સામે લાલઆંખ , કાર્યવાહી કરતા 5 લોકો પર ઈનામની જાહેરાત કરાઈ

દિલ્હીઃ ખાલિસ્તાનીઓમો મુદ્દો હાલ દેશમાં ફરી ઉઠ્યો છે ત્યારે સુરક્ષા એજન્સીઓ દ્રારા પણ ખાલિસ્તાનીઓ સામે લાલઆંખ  કરી છે કાર્યવાહી કરતા 5 ખાલિસ્તાનીઓ પર ઈનામની જાહેરાત કરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એ લિસ્તાની આતંકવાદીઓ સામેની કાર્યવાહી તેજ કરી છે.  વિતેલા દિવસના રોજ એજન્સીએ પ્રતિબંધિત સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના પાંચ સભ્યોની ધરપકડ કરવા તરફ […]

ખાલિસ્તાની સમર્થકોએ કેનેડામાં વધુ એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરી

દિલ્હી: કેનેડામાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા હિંદુ મંદિરોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. કેટલાક ખાલિસ્તાની સમર્થકોએ શનિવારે મધ્યરાત્રિએ સરેમાં એક મંદિરમાં તોડફોડ કરી હતી અને ભારતીય સમુદાયમાં ડર પેદા કરવા મંદિરના મુખ્ય દરવાજા પર ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરના મૃત્યુ પર જનમત સંગ્રહના પોસ્ટરો ચોંટાડ્યા હતા. આરોપીનું આ કૃત્ય મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવીમાં પણ કેદ થયું […]

સાન ફ્રાન્સિસ્કોમાં દૂતાવાસ પર ખાલિસ્તાની હુમલાનો ભારતીય અમેરિકનોએ વંદે માતરમના લગાવ્યા નારા લગાવીને કર્યો વિરોધ

દિલ્હીઃ- અમેરિકા ,કેનેડા સહીત કેટલાક દેશઓમાં ખઆલિસ્તાનીઓ દ્રારા ફેલાવવામાં આવતા આતંકને લઈને ભારત સતત તેની નિંદા કરી રહ્યું છે ત્યારે અમેરિકામાં પણ ખાલિસ્તાનીઓ દ્રારા ફેલાવાતા આતંકને લઈમે મૂળ ભારતીયોએ વિરોધ દર્શાવ્યો છે. જાણકારી પ્રમાણે ભારતીય-અમેરિકન સમુદાયે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસ પર ખાલિસ્તાન સમર્થકો દ્વારા કરવામાં આવેલા હુમલાનો વિરોધ કર્યો છે. ભારતીય-અમેરિકન સમુદાયના સભ્યો શુક્રવારેસાન ફ્રાન્સિસ્કોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code