1. Home
  2. Tag "Khyber Pakhtunkhwa"

પાકિસ્તાનઃ ખેબર પખ્તુનખ્વા પ્રાંતના બન્નુ બાદ લક્કી મારવતમાં આતંકી હુમલો, 9ના મોત

ઇસ્લામાબાદ, 12 મે 2026: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકી હુમલાઓનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. બન્નુમાં થયેલા ભયાનક હુમલા બાદ હવે લક્કી મારવત વિસ્તારમાં મોટો આતંકી હુમલો થયો છે, જેમાં 9 પાકિસ્તાની નાગરિકોના મોત થયા છે. ચોંકાવનારી વાત એ છે કે આ હુમલા એવા સમયે થયા છે જ્યારે અફઘાનિસ્તાન સાથે સીઝફાયર અમલમાં છે અને […]

પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના આતંકીને અજાણ્યા લોકોએ ઠાર માર્યો

રાવલપિંડી, 27 એપ્રિલ, 2026 – પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર શેખ યુસુફ અફરીદીની અજ્ઞાત હુમલાખોરોએ હત્યા કરી દીધી છે. ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં શેખ યુસુફ અફરીદીને ગોળી મારી દેવામાં આવી હતી. શેખ યુસુફ અફરીદી લશ્કર-એ-તૈયબામાં પ્રાંતીય સ્તરે સૌથી પ્રભાવશાળી કમાન્ડરોમાંનો એક માનવામાં આવતો હતો. આ અત્યંત ચોંકાવનારી વાત છે કે શેખ યુસુફ અફરીદી, ખૈબર પખ્તુનખ્વા (KPK) માં સંગઠનનો […]

પાકિસ્તાન: ખૈબર પખ્તુનખ્વામાં ગોળીબાર, 6 લોકોના મોત

નવી દિલ્હી, 01 એપ્રિલ 2026: ઉત્તરપશ્ચિમ પાકિસ્તાનમાં એક જિર્ગા સભા દરમિયાન એક બંદૂકધારીએ ગોળીબાર કરતા છ લોકોના મોત થયા છે અને બે લોકો ઘાયલ થયા છે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, પોલીસે જણાવ્યું કે આ ઘટના ખૈબર પખ્તુનખ્વાના ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાં બની હતી. ગોળીબારમાં 6 લોકોના મોત ખૈબર પખ્તુનખ્વાના ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાં, ઇસ્ત્રાના […]

તાબિલાન પણ પાકિસ્તાન ઉપર કરશે જળ સર્જિકલ સ્ટ્રાઈક, કુનાર નદીનું પાણી રોકશે

પાકિસ્તાન માટે હાલમાં ‘પડતા પર પાટું’ જેવી સ્થિતિ સર્જાઈ છે. પહલગામ હુમલા બાદ ભારતે સિંધુ નદીનું પાણી અટકાવીને પાકિસ્તાનની મુશ્કેલી વધારી દીધી છે, ત્યારે હવે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પણ પાકિસ્તાન તરફ વહેતી કુનાર નદીનું પાણી રોકવાનો મોટો નિર્ણય લીધો છે. આ પગલાથી પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં જળ સંકટ ઘેરું બનવાની શક્યતા છે. રિપોર્ટ અનુસાર, તાલિબાન […]

ખૈબર પખ્તુનખ્વામાં સુરક્ષા દળોએ 10 આતંકવાદીઓને ઠાર માર્યાં, એક જવાનનું મોત

પેશાવર: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાં એક એન્કાઉન્ટરમાં પ્રતિબંધિત સંગઠનના ઓછામાં ઓછા 10 આતંકવાદીઓ અને પાકિસ્તાની સેનાના એક કેપ્ટન માર્યા ગયા હતા. આ માહિતી પાકિસ્તાન સશસ્ત્ર દળોની મીડિયા અને જનસંપર્ક શાખા, ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) દ્વારા આપવામાં આવી હતી. સેનાની મીડિયા વિંગ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વિસ્તારમાં આતંકવાદીઓની […]

ખૈબર પખ્તુનખ્વામાં પાકિસ્તાની સુરક્ષાદળોએ 10 આતંકવાદીઓને ઠાર માર્યાં

નવી દિલ્હીઃ પાકિસ્તાની સુરક્ષા દળોએ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ગુપ્ત માહિતી આધારિત કાર્યવાહી કરીને 10 આતંકવાદીઓને ઠાર માર્યા છે. ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના એક નિવેદન અનુસાર, આતંકવાદી પ્રવૃત્તિઓ વિશે ગુપ્ત માહિતી મળ્યા બાદ બાગ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સુરક્ષા દળો સાથેની અથડામણમાં 10 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ પહેલા સુરક્ષા દળોએ ખૈબર […]

ખૈબર પખ્તુનખ્વામાં ફરી એકવાર આતંકવાદીઓએ પોલીસ પર હુમલો કર્યો; 3 અધિકારીઓના મોત

પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એસોલ્ટ રાઇફલ્સથી સજ્જ આતંકવાદીઓના એક જૂથે પોલીસ ચેકપોસ્ટ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ અધિકારીઓ માર્યા ગયા જ્યારે અન્ય છ વ્યક્તિ ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે, સવારે કરક જિલ્લાના બહાદુર ખેલ વિસ્તારમાં સ્થિત ચેકપોસ્ટ પર અજાણ્યા આતંકવાદીઓએ ચારે બાજુથી ગોળીબાર કર્યો હતા. સ્થળ પર હાજર સુરક્ષા કર્મચારીઓએ પણ […]

ખૈબર પખ્તુનખ્વામાં ગમખ્વાર માર્ગ અકસ્માત, નવ લોકોના મોત

લાહોરઃ પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ પ્રાંત ખૈબર પખ્તુનખ્વામાં શનિવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. બસ સ્ટેન્ડ પાસે એક પેસેન્જર બસ અથડાઈ હતી. જેમાં નવ લોકોના મોત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, કરક જિલ્લામાં સિંધુ હાઇવે પર અંબેરી કલ્લા નજીક આ અકસ્માત થયો હતો જ્યારે એક પેસેન્જર કોચ અને ટ્રેલર વચ્ચે અથડામણ થઈ હતી. આ અકસ્માત વધુ […]

ખૈબર પખ્તુનખ્વામાં આતંકીઓ સાથેની અથડામણમાં પાકિસ્તાનના છ જવાનના મોત

મીડલ ઈસ્ટમાં ઈઝરાયલ અને હમાસના યુદ્ધમાં હવે ઈરાન પણ કુદી પડ્યું હોવાથી યુદ્ધ વધારે ગંભીર બન્યું છે. ઈઝરાયલે ઈરાને કરેલા હુમલાનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. બીજી તરફ દુનિયાના અનેક દેશોમાં આતંકવાદ મોટી સમસ્યા બની રહ્યો છે. દરમિયાન પાકિસ્તાનમાં ખૈબર પખ્તુખ્વામાં આતંકવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે થયેલી અથડામણમાં છ જવાનોના મોત થયાનું જાણવા મળે છે. […]

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં બે જાતિઓ વચ્ચે સંઘર્ષ, 30 લોકોના મોત

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં બે આદિવાસી જૂથો વચ્ચે હિંસા ભડકી છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 30 લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે. તે જ સમયે, 145 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ કહ્યું છે કે પાંચ દિવસ પહેલા બંને જૂથો વચ્ચે ભીષણ અથડામણ શરૂ થઈ હતી. આ અથડામણમાં હથિયારોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code