1. Home
  2. Tag "lunar eclipse"

ચંદ્રગ્રહણ પછી વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ એપ્રિલ મહિનામાં થશે

• 8મી એપ્રિલના રોજ લાગશે સૂર્યગ્રહણ • સૂર્યગ્રહણ દરમિયાન, ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે • સૂર્યગ્રહણની અસર ભારતમાં થવાની શકયતાઓ નહીંવત નવી દિલ્હીઃ તાજેતરમાં નવા વર્ષનું પ્રથમ ગ્રહણ લાગ્યું હતું. આ ગ્રહણ ચંદ્રગ્રહણ હતું. જે ભારતમાં દેખાયું ન હતું. જ્યારે હવે ચાલુ વર્ષનું બીજું ગ્રહણ લાગશે. આ સૂર્યગ્રહણ હશે. ચંદ્રગ્રહણની જેમ ચાલુ વર્ષનું […]

હોળીનો દિવસ આ 5 રાશિઓ માટે રહેશે બેહદ શુભ, ચંદ્રગ્રહણના પ્રભાવથી ચમકશે આ રાશિઓના જાતકનું ભાગ્ય

હોલિકા દહન 24 માર્ચે અને ધૂળેટી 25 માર્ચે અથવા તો ઘણાં સ્થાનો પર 26 માર્ચે મનાવવામાં આવશે. કાશીમાં ધૂળેટી 25 માર્ચે છે. જ્યોતિષાચાર્ય પંડિત માર્કંડેય દુબેએ કહ્યુ છે કે આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. પરંતુ તેનો પ્રભાવ તમામ રાશિઓ પર પડશે. સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વીના આવવાથી ચંદ્રગ્રહણ થાય છે. આ દરમિયાન પૃથ્વીનો પડછાયો ચંદ્ર […]

તા. 25મી માર્ચના રોજ સવારે 10.24 કલાકે ચંદ્રગ્રહણ લાગશે

નવી દિલ્હીઃ ચાલુ વર્ષ 2024નું પ્રથમ ગ્રહણ આગામી હોળાના તહેવારો દરમિયાન તા. 25મી માર્ચના રોજ લાગશે. ગ્રહણ સવારે 10.24 કલાકે લાગશે. ગ્રહણ પહેલા તમામ ધાર્મિક સ્થળો બંધ કરી દેવામાં આવશે. જો કે, વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ ભારતમાં જોવા નહીં મળે. વર્ષ 2024નું પ્રથમ ગ્રહણ આગામી દિવસોમાં લાગશે. આ વખતે પ્રથમ ગ્રહણ હોળીના તહેવાર દરમિયાન લાગશે. […]

વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ આ 5 રાશિઓને અપાવશે બમ્પર લાભ,બિઝનેસમાં પણ આવશે જોરદાર તેજી

જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રગ્રહણને એક મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે, જે તમામ 12 રાશિઓને અસર કરે છે. વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ મેષ રાશિમાં થવાનું છે કારણ કે આ દિવસે ચંદ્ર મેષ રાશિમાં રહેશે. આ ચંદ્રગ્રહણની અસરથી ઘણી રાશિઓના લોકોને જબરદસ્ત લાભ મળી શકે છે. વર્ષ 2023નું છેલ્લું અને બીજું ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબર શનિવારના રોજ થવાનું છે. આજે ચંદ્રગ્રહણની […]

શરદ પૂર્ણિમા પર આ વર્ષે ચંદ્રગ્રહણનો ઓછાયો

આ વર્ષે 28 ઓક્ટોબરે શરદ પૂર્ણિમાનો પર્વ ચંદ્રગ્રહણના સાયામાં છે. આ દિવસે ચંદ્રગ્રહણ રહેશે, જે ભારતમાં પણ દેખાશે. આ કારણે ગ્રહણનો સૂતક કાળ બપોરે શરુ થઇ જશે. ત્યાં જ ચંદ્રમાની શીત રોશનીની બનવા વાળી ખીર પણ આ વર્ષે ગ્રહણના કારણે મધરાત્રીએ નહિ બની શકે. એવામાં ગ્રહણ સમાપ્તિ પછી જ ખીર બની શકશે. ખીર બનવવા માટે […]

વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ક્યારે છે ? શું આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે ?

વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ક્યારે છે ? શું આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે ? હિન્દુ ધર્મમાં આ ખગોળીય ઘટનાનું ઘણું ધાર્મિક મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્રગ્રહણને અશુભ ક્રિયા માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે તેનાથી વ્યક્તિ પર ખરાબ અસર પડે છે અને તે જીવનમાં સમસ્યાઓનું કારણ પણ બને છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી, તે ફક્ત […]

ભારતના આ શહેરમાં સૌથી પહેલા જોવા મળશે ચંદ્રગ્રહણ,જાણો સુતક કાળનો સમય 

સૂર્યગ્રહણ બાદ હવે 8 નવેમ્બરે ચંદ્રગ્રહણ થવાનું છે. આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ છે, જે ભારતમાં પણ જોવા મળશે. ભારતમાં આ ચંદ્રગ્રહણ અરુણાચલ પ્રદેશના ઇટાનગરમાં સૌપ્રથમ વખત દેખાશે. ભારતમાં, આ ચંદ્રગ્રહણ પૂર્વના શહેરોમાં ચંદ્રોદય સાથે જ દેખાશે.આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે તેથી અહીં પણ સુતક કાળના નિયમો લાગુ પડશે. ચંદ્રગ્રહણનો સુતક 9 કલાક પહેલા શરૂ થાય છે. […]

દેવ દિવાળીએ ચંદ્રગ્રહણ હોવાથી શક્તિપીઠ અંબાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર

આંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં રોજબરોજ મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શન માટે આવી રહ્યા છે. દિવાળીના પર્વ બાદ સૂર્ય ગ્રહણ હોવાના લીધે અંબાજી મંદિરને આખો દિવસ બંધ રાખવામાં આવ્યું હતુ. અને સવારે 4:00 કલાકે માતાજીની મંગલા આરતી કરવામાં આવી હતી. શાસ્ત્રો અનુસાર ગ્રહણ હોવાના કારણે કોઈપણ ધાર્મિક ગતિવિધિઓ અને પૂજાપાઠ બંધ રાખવામાં આવતું હોય છે.  હવે દેવ દિવાળીના […]

ચંદ્રગ્રહણ પર 200 વર્ષ પછી રચાયો આ અશુભ યોગ,જાણો કઇ રાશિઓ પર થશે અસર

સૂર્યગ્રહણ બાદ હવે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે.આ ચંદ્રગ્રહણ મેષ રાશિમાં થશે. આ ચંદ્રગ્રહણ 8 નવેમ્બરે થશે અને ભારતમાં દેખાશે.જ્યોતિષની દૃષ્ટિએ આ ચંદ્રગ્રહણને ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યું છે. જ્યોતિષીઓનું કહેવું છે કે વર્ષના અંતિમ ચંદ્રગ્રહણના અવસર પર ગ્રહોની વિશેષ સ્થિતિ સર્જાઈ રહી છે.તો ચાલો જાણીએ કે આગામી ચંદ્રગ્રહણ પર ગ્રહોની ગતિ […]

આ રાશિમાં થશે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ,જાણો ભારતમાં દેખાશે કે નહીં

વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ આ રાશિમાં થશે ચંદ્રગ્રહણ જાણો ભારતમાં દેખાશે કે નહીં વર્ષ 2022નું પ્રથમ ચંદ્રગ્રહણ 16 મે 2022ના રોજ વૈશાખ પૂર્ણિમાના દિવસે થવા જઈ રહ્યું છે.વર્ષનું આ પ્રથમ ચંદ્રગ્રહણએ સંપૂર્ણ ચંદ્રગ્રહણ હશે.સુતકનો સમયગાળો ચંદ્રગ્રહણના 9 કલાક પહેલા શરૂ થાય છે. સુતક કાળમાં કોઈપણ શુભ કાર્ય કરવું અશુભ માનવામાં આવે છે. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code