વિપક્ષી નેતાઓને નાગરિક સમ્માનની મોદી સરકારની પહેલ, શું પૂર્વ વડાપ્રધાન પી.વી.નરસિમ્હારાવને પણ ભારતરત્ન મળશે?
નવી દિલ્હી: સામાન્ય રીતે સત્તારુઢ પક્ષ તરફથી પોતાના વિરોધી પક્ષોના નેતાઓને સમ્માનિત કરવાની પરંપરા રહી નથી. પરંતુ નરેન્દ્ર મોદી સરકારે આ પરંપરા બદલી છે. મોદી સરકારે પોતાના જૂના નેતાઓને નાગરિક સમ્માન આપવાની શરૂઆત કરી છે. પહેલા ભાજપ પોતાના જૂના નેતાઓને નાગરિક સમ્માનથી નવાજતું ન હતું. 6 વર્ષ સુધી વડાપ્રધાન રહેવા દરમિયાન અટલ બિહારી વાજપેયીની સરકારે […]


