આતુરતાનો અંતઃ અમદાવાદના નરોડાના રેલવે ઓવરબ્રિજને મહિનાના અંતમાં ખુલ્લો મુકાશે,
અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારના લોકો જેની ઘણા સમયની રાહ જોઈ રહ્યા છે. તેની આતૂરતાનો અંત આવશે. છેલ્લા ત્રણ વર્ષથી ઓવરબ્રીજ બનાવવાનું કામ ખૂબ ધીમી ગતિએ ચાલતું હતું. ઓવરબ્રીજ ચાલુ થાય તેની અહીના સ્થાનિક રહિશો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હવે ઓવરબ્રીજ તેયાર થઈ ગયો છે, થોડુ કામ બાકી છે, તે 10 દિવસમાં પૂર્ણ કરવા […]


