1. Home
  2. Tag "Parsottam Rupala"

ગોબરધન અર્થવ્યવસ્થા અને ભૂમિ સંરક્ષણ દેશી ગાયના સંવર્ધન થકી જ શક્ય બનશેઃ રૂપાલા

અમદાવાદઃ મત્સ્ય અને પશુપાલન વિભાગના કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે દેશના સૌ પ્રથમ ગૌ આધારિત વૈશ્વિક રોકાણ શિખર સંમેલન અને પ્રદર્શન – ‘‘ગૌ-ટેક ૨૦૨૩’’નો શુભારંભ કરાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “દૂધની જેમ ગોબર આધારિત ઈકોનોમી-ગોબરધન ઈકોનોમી વિકસી રહી છે. ગોબરધન અર્થવ્યવસ્થા અને ભૂમિ સંરક્ષણ દેશી ગાયના સંવર્ધન થકી જ શક્ય બનશે. […]

એનિમલ હસબન્ડરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ પ્રોજેક્ટ્સ તા. 14મી જુલાઈએ લોન્ચ કરાશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરશોત્તમ રૂપાલા એનિમલ હસબન્ડરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ (AHIDF) પ્રોજેક્ટ્સ લોન્ચ કરશે અને AHIDF કોન્ક્લેવમાં 75 સાહસિકોનું સન્માન કરશે. ડૉ. સંજીવ કુમાર બાલ્યાન, MoS, FAHD અને ડૉ. એલ. મુરુગન, MoS, FAHD અને I&B આ કાર્યક્રમને સંબોધશે. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય 14મી […]

પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના ડેશબોર્ડનો પ્રારંભ

નવી દિલ્હીઃ ડિજિટલ ઈન્ડિયા એ દેશને ડિજિટલી સશક્ત સમાજ અને જ્ઞાન અર્થતંત્રમાં પરિવર્તિત કરવાના વિઝન સાથે ભારત સરકારનો મુખ્ય કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં ‘ગુડ ગવર્નન્સ’ની સંસ્કૃતિનું નિર્માણ કરવાના ઉદ્દેશ્ય સાથે બહુવિધ સરકારી મંત્રાલયો અને વિભાગોને આવરી લેવામાં આવ્યા છે જે પુરાવા આધારિત નિર્ણય લેવા પર કાર્ય કરે છે. ટેક્નોલોજીનો સશક્તીકરણ અને આશા અને તક વચ્ચેના […]

કેન્દ્ર સરકારના બજેટથી સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા જેવા અભિયાનોને વેગ મળશેઃ રૂપાલા

અમદાવાદઃ આત્મનિર્ભર ભારતના નારાને ચરિતાર્થ કરનારું, આધુનિક ભારતનો પાયો નાખનારું, યુવાનોની ઉમ્મીદને જગાડનારું, ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપનારું,ખેડૂતોનું સાથી બનનારું અને આરોગ્યના ક્ષેત્રે પણ લોકોને રાહત આપનારું કેન્દ્રીય બજેટ હોવાનું કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું.  દીવ ખાતે ગણમાન્ય પ્રબુદધ નાગરિકો સાથે સંવાદ કાર્યક્રમમાં કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી પરશોત્તમ રૂપાલાએ ઉપસ્થિત રહ્યાં હતા. કેન્દ્રીય મંત્રીએ […]

માલધારીઓ અને માછીમારોને પણ હવે ઓછા વ્યાજની લોન માટે કિસાન ક્રેડિટ કાર્ડ અપાશે: રૂપાલા

રાજકોટઃ  સરકાર દ્વારા કિસાનોને ક્રેડિટ કાર્ડના માધ્યમથી કોઈપણ જાતના મોર્ગેજ વગર ઓછા વ્યાજે લોન આપવામાં આવે છે તે પ્રકારની વ્યવસ્થા માછીમારો અને માલધારીઓને પણ હવે મળશે તેવી જાહેરાત કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કરી છે. જનઆશીર્વાદ યાત્રાના અનુસંધાને સરધાર સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય મંત્રી રૂપાલાએ જણાવ્યું હતું કે, દિલ્હી, હરિયાણા, પંજાબ અને […]

ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવા કેન્દ્ર સરકારના પ્રયાસોઃ રૂપાલા

અમદાવાદઃ કેન્દ્ર સરકારના કૃષિ બિલનો ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે તે અયોગ્ય છે. હાલ કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. તેમ કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવીને દેશના ખેડૂતો માટે MSP લાભદાયી હોવાનું કહ્યું હતું. તેમજ વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક છે. તેમણે જણાવ્યું હતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code