1. Home
  2. Tag "Punitive"

ગાંધીનગર સચિવાલયના કર્મચારીઓ સમયસર નહીં આવે તો હવે શિક્ષાત્મક પગલા ભરાશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં સરકારે પણ નિયંત્રણો હળવા કરી દીધા છે. તેમજ સરકારી કચેરીઓમાં પણ તમામ કર્મચારીઓની હાજરી સાથે વહિવટી તંત્રને ગતિશીલ બનાવવા સરકારે આદેશ કર્યો હતો. કોરોનાના કેસ ઘટતા ગાંધીનગર સચિવાલયમાં હવે મુલાકાતીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે, બીજીબાજુ કોરોના કાળમાં દોઢ મહિના સુધી ઘેર રહેલા કર્મચારીઓ આળસુ બની ગયા છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code