1. Home
  2. Tag "Railway stations"

સુરત રેલવે સ્ટેશન ઉપર ધક્કામુક્કીની ઘટનામાં મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને 10 લાખની આર્થિક સહાય ચૂકવાવમાં આવશે

કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશે સુરત રેલવે સ્ટેશન ઉપર ધક્કામુક્કીની ઘટનામાં મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને 10 લાખની આર્થિક સહાય ચૂકવવાને જાહેરાત કરી કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શના ઝરદોશે જણાવ્યું છે કે, સુરત રેલવે સ્ટેશન ઉપર ધક્કામુક્કીની ઘટનામાં મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને 10 લાખની આર્થિક સહાય ચૂકવાવમાં આવશે. રેલવે વિભાગ દ્વારા હાલ પરિવારને 50 હજારની આર્થિક સહાય […]

ગુજરાતમાં આજે તમામ એસટી બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનોમાં ‘સફાઈ અભિયાન કરાશે

ગાંધીનગરઃ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાએ નક્કી કરેલી વિવિધ પ્રવૃતિઓના ભાગરૂપે આવતીકાલ તા.15 ઓક્ટોબર રવિવારના રોજ રાજ્યભરના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં આવેલા ‘બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન’માં ‘સફાઈ અભિયાન’ હાથ ધરવામાં આવશે. આ અભિયાનમાં તમામ  જિલ્લા કચેરીઓ, નગરપાલિકાઓ, તાલુકા કચેરીઓ, ગ્રામ પંચાયત, શૈક્ષણિક સંસ્થાઓ,બોર્ડ, નિગમો, સ્વાયત સંસ્થાઓ તેમજ પોતાના વિસ્તારમાં યોજાનાર સફાઈ અભિયાનમાં સહભાગી […]

અમૃત ભારત યોજના અંતર્ગત દેશભરના 1300 રેલ્વે સ્ટેશનોનું થઈ રહ્યું છે આધુનિકીકરણ

દિલ્હીઃ ભારતનો વિકાસ કોઈ પણ દેશની આંખોને આંજીનાખે તેવો થી રહ્યો છે, રેલ્વેથી લઈને એરપોર્ટનું આઘુનિકરણ મોટા પાયે કરવામાં આવી રહ્યું છે ત્યારે કેન્દ્રીય રેલ્વે મંત્રી એશ્વિની વૈષ્ણવે રેલ્વે સ્ટેનના આઘુનિકરણ મામલે મીડિયા સાથે વાતચીત કરતા જવાબ આપ્યો હતો. પ્રાપ્ત વિગત પ્રમાણે કેન્દ્રીય મંત્રી  વૈષ્ણવે સોમવારે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશના ગ્વાલિયર સહિત દેશના 1,300 રેલવે […]

PM મોદી એક જ દિવસમાં 500 રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટનો કરશે શિલાન્યાસ…જાણો શું છે માસ્ટર પ્લાન

પીએમ મોદી રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ માટે કરશે શિલાન્યાસ ‘અમૃત ભારત સ્ટેશન સ્કીમ’ હેઠળ કરવામાં આવશે રિડેવલપ રેલ્વે મંત્રાલય એકસાથે તમામ 500 સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરશે દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે એક જ દિવસે લગભગ 500 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ માટે શિલાન્યાસ કરશે. આ સ્ટેશનોને ‘અમૃત ભારત સ્ટેશન સ્કીમ’ હેઠળ રિડેવલપ કરવામાં આવશે, જેમાં આશરે […]

દેશના તમામ રેલવે સ્ટેશનોની સાફ-સફાઈ ઉપર રખાશે વિશેષ ધ્યાન

મોટી સંખ્યામાં લોકો કરી રહ્યાં છે શ્રમદાન રેલવે વિભાગે શેયર કર્યા રેલવે સ્ટેશનના ફોટો ચેન્નાઈ રેલવે સ્ટેશનના ફોયો કરાયા શેયર દિલ્હીઃ દેશમાં કોરોનાનું સંક્રમણ વધ્યા બાદ જાહેર સ્થળોની સાફ-સફાઈ ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે.છેલ્લા કેટલાક દિવસોથી રેલવે સ્ટેશનો, રેલ પરિસરોમાં મોટી સંખ્યામાં લોકો શ્રમદાન કરીને સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. રેલવે મંત્રાલય દ્વારા પણ […]

સૌરાષ્ટ્રના રેલવે સ્ટેશનો પર બેરોજગાર બનેલા કૂલીઓને રાશનકિટ્સનું વિતરણ કરાયું

રાજકોટઃ રાજ્યમાં કોરોનાને કારણે મીની લોકડાઉન લદાતા રોજનું લાવીને રોજ ખાતા શ્રમજીવીઓની હાલત કફોડી બની છે. પરંતુ આવા શ્રમજીવીઓને મદદ કરવા માટે અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે. કોરોનાને લીધે પરિવહન ક્ષેત્રને પણ સારીએવી અસર થઈ છે. મસાફરો ન મળતા હોવાને કારણે પશ્વિમ રેલવેએ અનેક ટ્રેનો રદ કરી છે. ત્યારે રેલવે સ્ટેશન પર કાર કરતા […]

હવે તમારે ચૂકવવો પડશે રેલ્વે સ્ટેશન વપરાશનો ચાર્જ – દેશના 120 મોટા રેલ્વે સ્ટેશનો માટે આ ચાર્જ લાગુ કરાશે

120 રેલ્વે સ્ટેશનો પર યૂઝર્સ ચાર્જ વસુલવામાં આવશે રેલ્વેએ રિડેવલપમેન્ટની કામગીરી હાથ ધરી આ યોજના હેઠળ રેલ્વે સ્ટેનના વપરાશનો ચાર્જ લેવામાં આવશે દિલ્હીઃ-રેલ્વે વિભાગ દ્વારા અનેક પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, લોકડાઉન દરમિયાન એનેક ખાસ ટ્રેન ચલાવવાની બાબતે પણ રેલ્વે વિભાગ આગળ રહ્યું છે, આ સાથે જ ટ્રેનના ભાડા પણ વધારવામાં આવ્યા હતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code