1. Home
  2. Tag "RTI"

કેવી રીતે ઈન્દિરા ગાંધીએ શ્રીલંકાને આપ્યો હતો કચ્ચાથીવૂ ટાપુ? આરટીઆઈમાં જવાબ આવ્યો સામે

નવી દિલ્હી: કચ્ચાથીવૂ ટાપુનો મુદ્દો લોકસભા ચૂંટણી પહેલા ફરી એકવાર સામે આવ્યો છે. વિધાનસભા ચૂંટણીથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ટાપુનો ઉલ્લેખ કર્યો હતો. આઝાદી બાદ પણ જમીનનો આ ટુકડો ભારતના આધીન હતો, પરંતુ શ્રીલંકા તેના પર દાવો કરતું હતું. 1974માં થયેલી એક સમજૂતી હેઠળ તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીએ આ ટાપુની શ્રીલંકાને સોંપણી કરી હતી. […]

ગુજરાતઃ આરટીઈ હેઠળ વધુ 1386 બાળકોને ધો-1માં પ્રવેશ ફળવાયો

અમદાવાદઃ RTE એક્ટ-2009 પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ તા. 04મી મે અને બીજો રાઉન્ડ  તા. 29મી મેના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં બંન્ને રાઉન્ડમાં 59,869 જેટલા બાળકોને પ્રવેશ અપાયો હતો. જેમાંથી 51,520 જેટલા વિદ્યાર્થીઓને ફાળવવામાં આવેલી શાળાઓમાં પ્રવેશ નિયત કરી લીધો છે. RTE પ્રવેશ પ્રક્રિયાનો ત્રીજા રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં વધુ 1,386 જેટલા […]

મહારાષ્ટ્રના RTI કાર્યકર્તાનું પીએમ મોદી વિરુદ્ધ વિવાદિત બયાન , ફરીયાદ દાખલ કરાઈ

મહારાષ્ટ્રના RTI કાર્યકર્તાનું પીએમ મોદી વિરુદ્ધ વિવાદિત બયાન કાર્યકર્તા સામે ફરિયાદ દાખલ કરાઈ દિલ્હીઃ- દેશમાં પીએમ મોદીની જે રીતે લોક પ્રિયતા વધી રહી છે તેજ રીતે તેમના વિરોધીઓ પણ વધી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રના નાગપુરમાં આરટીઆઈના કાર્યકર્તા એ તાજેતરમાં પીએમ મોદી વિરુદ્ધ વિવાદિત બયાન આપવાની ઘટના સામે આવી છે જો કે આ કાર્યકર્તા સામે પોલીસ […]

RTIનો ઉદેશ પ્રજાના હાથમાં લોકશાહી સોંપવાનોઃ ઓમ બિરલા

નવી દિલ્હીઃ માહિતી અધિકાર કાયદાનો મુખ્ય ધ્યેય ખરા અર્થમાં નાગરિકોનું સશક્તિકરણ, પારદર્શિતા લાવવા, સિસ્ટમને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા અને દેશવાસીઓના હાથમાં લોકશાહી સોંપવાનો છે. તેમ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ​​જણાવ્યું હતું. વિજ્ઞાન ભવન ખાતે કેન્દ્રીય માહિતી આયોગ દ્વારા આયોજિત “આઝાદી કા અમૃત મહોત્સવ: RTE દ્વારા નાગરિક-કેન્દ્રિત શાસન” વિષય પર વાર્ષિક કોન્ફરન્સ  બોલતા હતા. આ પ્રસંગ્રે તેમણે […]

મહાપુરુષોના નામ પર છે દેશના 29 એરપોર્ટ અને ટર્મિનલ,RTIમાં થયો ખુલાસો  

દિલ્હી:દેશભરમાં અત્યાર સુધીમાં 29 એરપોર્ટ અને ટર્મિનલોના નામ પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામ પરથી રાખવામાં આવ્યા છે, જેમાં સૌથી નવું ચંડીગઢ સ્થિત શહીદ ભગત સિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે.માહિતી અધિકાર (RTI) હેઠળ દાખલ કરાયેલી અરજીમાંથી મળેલી માહિતી અનુસાર, દેશભરમાં કુલ 24 એરપોર્ટ અને પાંચ ટર્મિનલને પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામ આપવામાં આવ્યા છે. PTI પાસે ઉપલબ્ધ આ યાદીમાં ચંડીગઢ એરપોર્ટની […]

નાગરિકો જેટલા જાણકાર હશે તેટલા સરકારી વ્યવસ્થાથી માહિતગાર થશેઃ માહિતી કમિશનર

અમદાવાદઃ દેશના નાગરિકોમાં આર.ટી.આઈ. અધિનિયમ વિશે સતર્કતા અને જાગૃતિ કેળવાય તે હેતુથી ભારત સરકાર દ્વારા દર વર્ષે તારીખ 5 થી 12 ઓક્ટોબર દરમિયાન આર.ટી.આઈ. સપ્તાહ ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાત માહિતી આયોગ દ્વારા આર.ટી.આઈ. જોગવાઈ અધિનિયમ વિશે જાગૃતિ લાવવા માટે ગાંધીનગરમાં એક દિવસીય વર્કશોપનું આયોજન કરાયું હતું. આ વર્કશોપમાં મુખ્ય માહિતી કમિશ્નર અમૃત પટેલે […]

RTE એક્ટઃ આવકના ખોટા દાખલાના આધારે કેટલાક વાલીઓએ સંતાનોનું ધો-1માં પ્રવેશ મેળવ્યું

અમદાવાદઃ ગુજરાતમાં ગરીબ પરિવારના બાળકોને RTE હેઠલ પ્રવેશ મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રયાસો કરી રહી છે તાજેતરમાં જ RTI  હેઠળ લાખો બાળકોને ખાનગી સ્કૂલોમાં ધો-1માં પ્રવેશ આપવામાં આવ્યો છે. દરમિયાન અમદાવાદમાં કેટલાક વાલીઓએ આવકના ખોટા દસ્તાવેજ ઉભા કરીને સંતાનોનો ધો-1માં પ્રવેશ લીધો હોવાની ફરિયાદો ઉઠી છે. અમદાવાદની જાણીતી સ્કૂલે ડીઈઓ સમક્ષ ફરિયાદ કરતા […]

અમેરિકા જતા યુવકો સાથે લગન કરવું ભારતીય યુવતીઓને પડી રહ્યું છે ભારે, અમેરિકન NRI સૌથી વધારે લે છે છૂટાછેડા

અમેરિકી એનઆરઆઈ ભારતીય પત્નીને છૂટી કરવામાં અવ્વલ આરટીઆઈમાં આ મામલે થયો ખુલાસો   દિલ્હીઃ-  આજકાલ ભારતીય લોકોનું વિદેશ પ્રત્યેનું વલણ વધી રહ્યું છે , ધરેક લોકોની ઘેલછા હોય છે કે કોી પ ભોગે તે વિદેશમાં વસી જાય. આજરીતે અમેરિકીમાં ભારતીય નાગરિકોની સંખ્યા વધતી જી રહી છે.એક આરટીઆઈ દ્રારા મળતી માહિતી પ્રમાણે અમેરિકામાં વસતા બિન-નિવાસી ભારતીયો […]

સચિવાલયના વિભાગોમાં RTI અન્વયે આવતી અરજીઓની માહિતી ઓનલાઇન મેળવી શકાશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુડ ગવર્નન્સના કોન્સેપ્ટને સાકાર કરતાં નાગરિકોને માહિતી અધિકાર-અન્વયે વધુ સક્ષમ બનાવવા RTI અરજીઓ અને સમગ્ર સેવાઓ ઓનલાઇન પૂરી પાડતા પોર્ટલનું ગાંધીનગરમાં લોન્ચીંગ કર્યુ હતું. આ પોર્ટલ રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના વહીવટી સુધારણા તાલીમ પ્રભાગ અને સાયન્સ ટેક્નોલોજી વિભાગના જી.આઇ.એલ ના પરામર્શ-સહયોગથી કાર્યરત કરાયુ છે. તદ્દઅનુસાર, સચિવાલયના તમામ વિભાગોના જાહેર માહિતી […]

ભારતીય રેલવેને ભંગારના વેચાણથી કોરોના મહામારી વચ્ચે રૂ. 4575ની આવક

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે ભારતીય રેલવેને પણ વ્યાપક અસર થઈ છે. અનેક મહિનાઓ સુધી રેલ વ્યવહાર બંધ રહ્યાં બાદ કેટલાક નિયંત્રણો સાથે ધીમે-ધીમે રેલ વ્યવહાર શરૂ કરાયો હતો. જેથી પેસેન્જરની આવકમાં મોટો ઘટાડો થયો છે. જો કે, વર્ષ 2020-21માં રેલવેને ભંગારના વેચાણથી રૂ. 4575 કરોડની આવક થઈ છે. આ આવક અત્યાર સુધીમાં સૌથી વધારે હોવાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code