1. Home
  2. Tag "SIT"

જાતીય શોષણ કેસમાં બૃજભૂષણ સિંહને કોર્ટમાંથી મળી ક્લિનચિટ

નવી દિલ્હી, 3 ઓગસ્ટ, 2026 – જાતીય શોષણ કેસમાં બૃજભૂષણ સિંહને કોર્ટમાંથી મળી ક્લિનચિટ મળી છે. પ્રારંભિક અહેવાલ અનુસાર દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટ તરફથી ભારતીય કુશ્તી સંઘ (WFI)ના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહને મોટી રાહત મળી છે. મહિલા મહિલા પહેલવાનોના કથિત જાતીય શોષણના કેસમાં WFIના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ અને WFIના પૂર્વ આસિસ્ટન્ટ સેક્રેટરી વિનોદ […]

બદ્રીનાથના ચઢાવાની ઉચાપત બદલ SITએ મંદિર સમિતિના પૂર્વ અધિકારીની ધરપકડ કરી

ગોપેશ્વર, 17 જુલાઈ 2026: બદ્રીનાથ ધામમાં દેવતાને અર્પણ કરવામાં આવેલી ભેટ-સોગાદોના ગેરવહીવટના કેસની તપાસ કરી રહેલી વિશેષ તપાસ ટીમને વધુ એક મોટી સફળતા મળી છે. આ કેસના સંદર્ભમાં પોતાના બીજા મહત્વપૂર્ણ પગલા રૂપે, SITએ બદ્રી-કેદાર મંદિર સમિતિ (BKTC)ના ભૂતપૂર્વ મંદિર અધિકારી રાજેન્દ્ર સિંહ ચૌહાણની ધરપકડ કરી છે. સઘન પૂછપરછ બાદ કસ્ટડીમાં લેવામાં આવ્યા પોલીસ સૂત્રોના […]

અયોધ્યા રામ મંદિર ચોરી કેસમાં આરોપીઓએ ચોરીના નાણાના કરેલા રોકાણ અંગે ચોંકાવનારા ખુલાસા

અયોધ્યા, 10 જુલાઈ 2026: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવેલા પ્રસિદ્ધ રામ મંદિરમાં ચઢાવાની કથિત ચોરી મામલે પોલીસ તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, કથિત રીતે ચોરી કરવામાં આવેલી રકમનો એક મોટો હિસ્સો શેરબજારમાં રોકવામાં આવ્યો હતો અને કેટલાંક નાણાં વ્યાજે પણ આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કૌભાંડમાં સગા-સંબંધિઓ અને નજીકના સાથીદારોના બેંક ખાતાઓનો […]

રામ મંદિરના દાનની ચોરી અંગે RSSનો પ્રથમ પ્રતિભાવ આવ્યો, જુઓ વીડિયો

નાગપુર, 3 જુલાઈ, 2026 – રામ મંદિરના દાનની ચોરી અંગે RSS દ્વારા પ્રથમ વખત સત્તાવાર પ્રતિભાવ આપવામાં આવ્યો છે. આરએસએસના સરકાર્યવાહે આ અંગે એક વીડિયો સંદેશા દ્વારા સંઘનો પ્રતિભાવ જાહેર કર્યો છે. આ વીડિયો સંદેશાની સૌથી મહત્ત્વની વાત એ છે કે, તેમણે હિન્દુ સમાજને સનાતન વિરોધી પરિબળોનાં કાવતરાં સામે સાવધાન રહેવા અને દાનની ચોરીના કેસમાં […]

ટીસીએસ કાંડની જેહાદી નિદા ખાન છેવટે ઝડપાઈ ગઈ, જાણો તેની ધરપકડના ઓપરેશન વિશે

મુંબઈ, 8 મે, 2026 – ટીસીએસ કાંડની જેહાદી નિદા ખાન છેવટે ઝડપાઈ ગઈ છે. મહારાષ્ટ્ર પોલીસે તેને એક વિશેષ ઓપરેશન કરીને ગઈકાલે ગુરુવારે રાત્રે ઝડપી પાડી હતી. IT ક્ષેત્રની દિગ્ગજ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ના નાસિક યુનિટમાં બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવાનો આરોપ નિદા ખાન પર છે, જે તપાસ દરમિયાન અનેક કેસ નોંધાયા બાદ ફરાર હતી. […]

સબરીમાલા મંદિરના સોનાની ચોરી કેસમાં SIT એ તિરુવાભરણમના ભૂતપૂર્વ કમિશનરની ધરપકડ કરી

નવી દિલ્હી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં સોનાની ચોરીના કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ ભૂતપૂર્વ તિરુવાભરણમના કમિશનર કે.એસ. બૈજુની ધરપકડ કરી છે, જે હાલમાં નિવૃત્ત છે. જુલાઈ 2019 માં જ્યારે દ્વારપાલકની મૂર્તિઓ પરથી સોનાનો ઢોળ કાઢવામાં આવ્યો અને ઇલેક્ટ્રોપ્લેટિંગ માટે લઈ જવામાં આવ્યો ત્યારે તેઓ તિરુવભરણમ કમિશનર તરીકે સેવા આપી રહ્યા હતા. […]

સપા સાંસદ ઝિયાઉર રહેમાન બર્ક સંભલ હિંસા પર SITના આ પ્રશ્નો પર અટવાયા

સંભલ હિંસા કેસમાં, SIT ટીમે આજે સંભલના સમાજવાદી પાર્ટીના સાંસદ ઝિયાઉર રહેમાન બર્કની પૂછપરછ કરી. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, સંભલ સાંસદ SITના ઘણા પ્રશ્નોના જવાબ આપવામાં અટવાયેલા છે. સંભલ હિંસાની તપાસમાં જાણવા મળ્યું કે હિંસાના એક દિવસ પહેલા જામા મસ્જિદ સદર અને સંભલના સાંસદ વચ્ચે ત્રણ વાતચીત થઈ હતી. પોલીસે જામા મસ્જિદ સદરની ધરપકડ […]

હાથરસ ઘટના અંગે SIT એ રિપોર્ટ સોંપ્યો, યોગી સરકારે છ અધિકારીઓને સસ્પેન્ડ કર્યાં

લખનૌઃ 2 જુલાઈના રોજ ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં સત્સંગ દરમિયાન નાસભાગમાં 121 ભક્તોના મોત થયા હતા. અકસ્માતના એક સપ્તાહની અંદર જ SITએ તપાસનો 300 પાનાનો  રિપોર્ટ સરકારને સોંપ્યો છે. આ રિપોર્ટ મંગળવારે મુખ્યમંત્રી યોગી સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. SITના રિપોર્ટમાં નારાયણ હરી સાકર ઉર્ફે સૂરજપાલ (ભોલે બાબા)ના નામનો ઉલ્લેખ પણ નથી. તેમજ આયોજકો અને […]

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મામલે SIT ના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

ભુજના સ્મૃતિ વન મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના સાત સૌથી સુંદર મ્યુઝિયમ માં યુનેસ્કોએ આપ્યું સ્થાન. ગુજરાત અને દેશ માટે ગૌરવની વાત. 2001ના ભૂકંપના મૃતક અનેક હુતાત્માના સ્મરણરૂપે બનાવવામાં આવ્યું છે મેમોરિયલ સુરતમાં ટ્રાફિકના નિયમને લઈને કરાયો મહત્વપૂર્ણ નિર્ણય. 100 વાર નિયમ તોડનાર વ્યક્તિના ડ્રાઇવિંગ લાઇસન્સ કરવામાં આવશે રદ અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ અમદાવાદમાં […]

રાજકોટ અગ્નિકાંડમાં અધિકારીઓ સામે કાર્યવાહી, 4 અધિકારીની ધરપકડ

અમદાવાદઃ રાજકોટના અગ્નિકાંડની તપાસ તેજ ગતિએ કરવામાં આવી રહી છે, આ કેસમાં ચાર અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે, આ ઘટનામાં 27 લોકોના જીવ ગયા છે. આ ઘટનાના પડઘા આખા દેશમાં પડ્યા છે. ઘટના બનતાની સાથે જ SITની રચના કરીને તપાસ શરુ કરવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે ભાગીદારો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code