સોમનાથ મહાદેવ મંદિરમાં અમિત શાહે પૂજા-અર્ચના કરી
અમદાવાદઃ દેશના ગૃહમંત્રી ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. આજે તેઓ ગીરસોમનાથ જિલ્લાની મુલાકાતે ગયા હતા. અહીં તેમણે ચંદુપવાવ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જનતા સાથે સંવાદ કર્યો હતો. આ ઉપરાંત તેમણે જૂનાગઢમાં શ્રી દિવ્યકાંત નાણાવટીજીની જન્મ શતાબ્દી પર્વ રુપાયતન ટ્રસ્ટ દ્વારા આયોજીત સ્મૃતિ પર્વ કાર્યક્રમમાં હાજરી આપી હતી. દરમિયાન તેઓ સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ગયા હતા. જ્યાં […]