1. Home
  2. Tag "Study"

કોરોનાના ચેપથી બાળકોના મૃત્યુ થવાનું જોખમ ઓછુઃ UKમાં કરાયો અભ્યાસ

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના સામે લડાઈ લડી રહ્યાં છે. દરમિયાન યુકેમાં જાહેર આરોગ્યના ડેટાનાદ વિશ્લેષણમાં બાળકો અને કિશોરોને કોરોનાનો ચેપ લાગવાને કારણે મૃત્યુ થવાનું કે ગંભીર માંદગી થવાનું જોખમ અત્યંત ઓછું હોવાનું સામે આવ્યું છે. જો કે, બાળકો જો ગંભીર માંદગીથી પીડાતા હોય તો કોરોનાના ચેપને કારણે તે વધારે ગંભીર બનવાની શકયતાઓ […]

એઈમ્સનો અભ્યાસઃ બ્લેક ફંગસના 84.6 ટકા દર્દીઓને કોરોનાની સારવારમાં સ્ટેરોઈડ અપાઈ હતી

દિલ્હીઃ એઈમ્સના એક અધ્યાસમાં આ વાતનો ખુલાસો થયો છે કોરોના મહામારીની બીજી લહેરમાં મોટી સંખ્યામાં બ્લેક ફંગસના કેસ સામે આવ્યાં હતા. તેનું મુખ્ય કારણ કોરોનાની સારવાર દરમિયાન દર્દીઓએ સ્ટેરોઈડનું સેવન કર્યું હતું. કોરોનાની બીજી લહેરમાં પહેલી લહેર કરવા વધારે લોકોના મોત થયાં હતા. કોરોનાનો ગ્રાફ નીચે આવતાની સાથે બ્લેક ફંગસના કેસ સામે આવ્યાં હતા. કેટલાક […]

ગરમીના કારણે 17000 લોકોના થયા મોત, એક અભ્યાસમાં સામે આવી કેટલીક મહત્વની વાતો

ગરમીને લઈને થયો અભ્યાસ છેલ્લા 50 વર્ષમાં 17000 જેટલા લોકોના મોત આ વર્ષની હીટવેવને લઈને પણ કેટલાક દેશો ચિંતિત દિલ્હી :ભારત એક એવો દેશ છે કે જ્યાં ક્યારેક ઠંડીના કારણે લોકોની મોત થઈ જાય છે, તો ક્યારેક વધારે ગરમી પડવાના કારણે મોત થઈ જાય છે. આવામાં ગરમી પર થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લા […]

કોવિશિલ્ડ વેક્સિન અંગે વધુ એક અભ્યાસ, 16% લોકોમાં બંને ડોઝ બાદ પણ ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્વ એન્ટિબોડી ના નોંધાઇ

કોવિશિલ્ડ અંગે કરવામાં આવ્યો અભ્યાસ કોવિશિલ્ડના બંને ડોઝ બાદ 16 ટકા લોકોમાં ન નોંધાયી એન્ટિબોડી ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્વ એન્ટિબોડી ના નોંધાઇ નવી દિલ્હી: હવે કોવિશિલ્ડ વેક્સિનને લઇને અભ્યાસમાં કેટલીક વાત સામે આવી છે. આ અંગે ICMR દ્વારા કરાયેલા અભ્યાસ અનુસાર કોવિશિલ્ડ વેક્સિનના બંને ડોઝ લેનારા 16.1 ટકા સેમ્પલમાં ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્વ એન્ટીબોડી નથી નોંધાયા. જ્યારે […]

કોરોનાના પ્રસાર અંગે કરાયો અભ્યાસ, વેન્ટિલેશન વગરના રૂમમાં હવાથી દૂર સુધી પ્રસરી શકે છે

કોરોના વાયરસના પ્રસાર અંગે વધુ એક અભ્યાસ કરાયો વેન્ટિલેશન વગરના રૂમમાં હવા દ્વારા દૂર સુધી ફેલાઇ શકે છે CSIR દ્વારા આ અભ્યાસ હાથ ધરાયો નવી દિલ્હી: કોરોના વાયરસના પ્રસાર પર અત્યારસુધી અનેકવાર અભ્યાસ કરવામાં આવી ચૂક્યો છે. તેમાં દાવાઓ અલગ અલગ હોય છે પરંતુ આ વાયરસના સ્વરૂપને સમજવા માટે તે ઉપયોગી સાબિત થાય છે. ભારતમાં […]

ગુજરાતમાં 82.2 ટકા વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમમાં કરી રહ્યાં છે અભ્યાસ

દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સંતાનોને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરાવવાનો વાલીઓમાં ક્રેઝ વધ્યો છે. જેથી મોટાભાગના રાજ્યોમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાષ્ટ્રીય સ્તરે 26 ટકા બાળકો અંગ્રેજી અને 42 ટકા બાળકો હિન્દી મીડીયમમાં અભ્યાસ કરી રહ્યા છે. જો કે, ગુજરાતમા આશરે 82.2 ટકા બાળકો ગુજરાતી ભાષામાં શિક્ષણ મેળવી […]

કોવિડ-19ની ત્રીજી લહેર બીજી લહેર જેટલી ખતરનાક નહીં હોય: ICMR

કોરોનાની ત્રીજી લહેરને લઇને ICMRએ કર્યો અભ્યાસ ત્રીજી લહેર બીજી લહેર જેટલી ખતરનાક નહીં હોય રસીકરણ ત્રીજી લહેરના પ્રસારને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવશે નવી દિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ હવે ધીરે ધીરે ઓછો થઇ રહ્યો છે. જો કે, બીજી તરફ દેશમાં ત્રીજી લહેર પણ દસ્તક દઇ રહી છે. તાજેતરમાં જ સામે આવેલા કોરોનાના ડેલ્ટા […]

અમેરિકા ભણવા જતા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, આજથી ઈન્ટરવ્યું સ્લોટ્સ અપાશે

અમેરિકા ભણવા જતા વિદ્યાર્થીઓને રાહત જલ્દી અમેરિકા જવા મળે તેવી સંભાવના આજથી ઈન્ટરવ્યું માટે સ્લોટ મળશે મુંબઈ: અમેરિકન દૂતાવાસના એક ઉચ્ચ અધિકારીએ ભારતથી અમેરિકા ભણવા આવતા વિદ્યાર્થીઓ માટે મહત્વની જાણકારી આપી છે જે ભારતીય વિદ્યાર્થીઓ માટે રાહતની સાથે ખુશીના સમાચાર પણ છે. ઉચ્ચ અધિકારીએ કહ્યું કે હાલ ભારતના પ્રવાસે આવેલું અમેરિકન પ્રતિનિધિમંડળ જુલાઈ, ઓગસ્ટ સુધી […]

AIIMSના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસોઃ કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ સૌથી ખતરનાક

દિલ્હીઃ AIIMSના એક અભ્યાસમાં સામે આવ્યું છે કે, કોવિડ-19નો ડેલ્ટા વેરિએન્ટ ખુબ ખતરનાક છે અને આ કોવિડ વેક્સિનનો એક અથવા બંને ડોઝ લેનારને પણ સંક્રમિત કરી શકે છે. એટલું જ નહીં આ વેરિએન્ટની તાકાત એટલી કે, રસીની અસર પણ ઓછી કરી નાખે છે. AIIMSના અભ્યાસમાં ખુલ્યું છે કે, કોવિડ વેક્સિન લેનાર લોકો સંક્રમિત થવાનું કારણ […]

સ્ટડીમાં થયો વેક્સિનને લઈને દાવો, કોવેક્સિન કરતા કોવિશીલ્ડ લેનારાઓમાં વિકસિત થઇ વધુ એંટીબોડી

વેક્સિનને લઈને થયો મોટો દાવો કોવિશીલ્ડ કરતા કોવેક્સિન વધુ અસરકારક એંટીબોડી પેદા કરવામાં કોવિશિલ્ડ વધારે ઉપયોગી દિલ્હી : દેશમાં કોરોના વાયરસ મહામારી સામે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. લોકોને કોવિશીલ્ડ અને કોવેક્સિનનો ડોઝ આપવામાં આવી રહ્યો છે. વેક્સિનને લઈને ભારતમાં થયેલા આ પ્રકારના પ્રથમ સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોવિશીલ્ડ વધુ એંટીબોડી વિકસિત કરે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code