1. Home
  2. Tag "tamil nadu"

તામિલનાડુમાં સંભવિત ‘ મિચોંગ’ વાવાઝોડાની આગાહીને લીધે અમદાવાદ-ચેન્નઈ નવજીવન ટ્રેન રદ

અમદાવાદઃ દક્ષિણ ભારતના સાગરમાં સર્જાયેલા ચક્રવાતને મિચોંગ નામ આપવામાં આવ્યું છે.  4થી ડિસેમ્બરને સોમવારે બપોર સુધીમાં વાવાઝોડુ આંધ્રપ્રદેશ અને તેની નજીકના ઉત્તરી તમિલનાડુના દરિયાકાંઠાની નજીક પહોંચશે. ત્યારબાદ 5 ડિસેમ્બરે આંધ્રપ્રદેશમાં લેન્ડફોલ કરશે. ત્યારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારમાં સંભવિત ચક્રવાત “માઈચોંગ”ને ધ્યાનમાં રાખીને સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી […]

તમિલનાડુ અને પુડુચેરીમાં 3 થી 6 ડિસેમ્બર સુધી ભારે વરસાદની આગાહી,ઓરેન્જ એલર્ટ જારી

ચક્રવાત મિચોંગને લઈને મોટા સમાચાર  તમિલનાડુ અને પુડુચેરીમાં વરસાદની આગાહી  3 થી 6 ડિસેમ્બર સુધી ભારે વરસાદની આગાહી ચેન્નાઈ: ભારતીય હવામાન વિભાગ અનુસાર, બંગાળની ખાડી અને દક્ષિણ આંદામાન સમુદ્રમાં સર્જાઈ રહેલા ચક્રવાત મિચોંગને લઈને મોટી માહિતી આપવામાં આવી છે. તેઓએ આ વાવાઝોડાના મજબૂત થવાની માહિતી આપતા રેડ એલર્ટ જાહેર કર્યું છે. ચેન્નાઈ છોડીને ચક્રવાત મિચોંગ […]

કેરળ, તમિલનાડુ સહિત દેશના અનેક ભાગોમાં વરસાદની શક્યતા

દિલ્હી: ભારતીય હવામાન વિભાગ (IMD) એ દક્ષિણ દ્વીપકલ્પના ભારતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. IMD એ પણ કેરળ, તમિલનાડુ, પુડુચેરી વગેરે સહિત ઘણા રાજ્યોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. તે જ સમયે, શનિવારે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં હળવા અથવા મધ્યમ વરસાદની સંભાવના છે. રાજધાની દિલ્હીમાં સવારે આછું ધુમ્મસ જોવા મળી શકે છે. […]

તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ, નવ વ્યક્તિઓના મોત

બેંગ્લોરઃ દિવાળીને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે જેથી ફટાકડાના કારખાનાઓમાં મોટી સંખ્યામાં દારૂખાનુ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન તમિલનાડુના વિરાગલુર ગામમાં ફટાકડાની એક ફેક્ટરીમાં આગ લાગી હોવાનું જાણવા મળે છે. આ ઘટનાને પગલે દોડધામ મચી ગઈ હતી. આગની ઘટનામાં નવ વ્યક્તિઓના મોત થયાં છે. રાજ્ય સરકારે સમગ્ર ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને મૃતકો […]

તેલંગાણા અને તમિલનાડુમાં NIAએના ISISમાં ભરતી મામલે વ્યાપક દરોડા

બેંગ્લોરઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા (ISIS)ના કટ્ટરપંથ અને ભરતી મામલે તમિલનાડુ અને તેલંગાણઆમાં 30 સ્થળો ઉપર દરોડા પાડ્યાં હતા. કોયંબતુરમાં 21 સ્થળ, ચેન્નાઈમાં 3, હૈદરાબાદમાં 5 અને તેનકાસીમાં એક સ્થળ ઉપર મોટાપાયે દરોડા પાડવામાં આવ્યાં હતા. એનઆઈએ આતંકવાદી સંગઠન આઈએસઆઈએસના પગપેસારાને અટકાવવા માટે સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. […]

આ રાજ્યમાં ટામેટા થશે સસ્તા:સંગ્રહખોરો સામે કડક કાર્યવાહીની સરકારની ચેતવણી

ચેન્નાઈ : તમિલનાડુમાં મોંઘવારીથી લોકોને રાહત આપવા માટે ખાદ્ય અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી  પેરિયાકરુપ્પને કહ્યું કે ભાવ તપાસવા માટે ટામેટાં 68 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવશે અને સંગ્રહખોરો સામે કડક કાર્યવાહીની ચેતવણી પણ આપી હતી. ઉલ્લેખનીય છે કે, ટામેટાંના ભાવ રૂ.100 સુધી પહોંચી ગયા છે. ઘણી જગ્યાએ તે 100 રૂપિયાથી વધુમાં મળી રહ્યા […]

એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ હાઈડ્રોજન એનર્જીથી ચાલતી બોટનું નિર્માણ કર્યું

બેંગ્લોરઃ તમિલનાડુના કોઈમ્બતુરમાં કુમાર ગુરુ કોલેજ ઓફ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ શાનદાર કામગીરી કરી છે. સમગ્ર વિશ્વમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રયોગો કરવામાં આવી રહ્યા છે, આવી સ્થિતિમાં તમિલનાડુની આ એન્જિનિયરિંગ કોલેજના 10 વિદ્યાર્થીઓએ મળીને હાઈડ્રોજન એનર્જીથી ચાલતી બોટનું નિર્માણ કર્યું છે. ભારતમાં બનેલી આ પ્રકારની પ્રથમ બોટ છે. ભારતની આ એકમાત્ર ટીમ છે જે […]

અમિત શાહ આજે તમિલનાડુની લેશે મુલાકાત,વેલ્લોરમાં વગાડશે લોકસભા ચૂંટણીનું બ્યુગલ

અમિત શાહ આજે તમિલનાડુની લેશે મુલાકાત વેલ્લોરમાં વગાડશે લોકસભા ચૂંટણીનું બ્યુગલ દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે તમિલનાડુની મુલાકાત લેશે અને વેલ્લોરમાં એક જાહેર સભાને સંબોધિત કરીને 2024ની લોકસભા ચૂંટણીનું બ્યુગલ વગાડશે. ચેન્નાઈમાં તેમના આગમન પર શાહ ભારતીય જનતા પાર્ટી (BJP) ના રાજ્ય એકમના નેતાઓને મળે તેવી શક્યતા છે. આ પછી તેઓ ભાજપના આઉટરીચ […]

તમિલનાડુમાં ભાજપાનું કદ વધતા હવે ડીએમકે સરકાર ભગવાનના શરણે

મુંબઈઃ ભાજપા રામ મંદિર સહિતના મહત્વના એજન્ડા ઉપર કામગીરી કરી રહી છે. હાલ દેશના અનેક રાજ્યોમાં ભાજપાની સરકાર છે, હવે ભાજપા દક્ષિણ ભારતમાં પોતાના સંગઠનને વધારે મજબુત બનાવવા માટે કામગીરી કરવામાં આવી રહ્યું છે, બીજી તરફ મુસ્લિમ તુષ્ટીકરણના આક્ષેપોનો સામનો કરતા કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો અને તેમના નેતાઓ હિન્દુ ધાર્મિક સ્થળોના પગથિયા ઘસી રહ્યાં છે, […]

દ્વારકા-ટુપણીમાં એવો પ્રેમભાવ મળ્યો કે તમિલનાડુ જવાનું મન થતું નથી :એ.આર મહાલક્ષ્મી

અમદાવાદઃ આ અમારી માતૃભૂમિ છે અને અહીંના લોકોનો એવો પ્રેમ ભાવ મળ્યો છે કે અમને તમિલનાડુ જવાનું મન થતું નથી. ભગવાન શ્રી કૃષ્ણના જીવન સાથે જોડાયેલું ચરણ ગંગાધામ થી ઓળખાતા ટુંપણી ગામમાં તમિલનાડુના મદુરાઈના મહિલા અગ્રણી એ.આર. મહાલક્ષ્મીજીને બળદગાડામાં બેસાડી સામૈયુ કરી અન્ય તમિલનાડુના મહેમાનોને પણ દાંડીયારાસ –  સામૈયા સાથે સ્વાગત કરવામાં આવ્યું ત્યારે તેઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code