1. Home
  2. Tag "UP ELECTION"

ઉત્તરપ્રદેશઃ માયાવતીએ મુલાયમ સિંહ યાદવ અને સપા ઉપર કર્યાં આકરા પ્રહાર

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટી એકબીજા વિરુદ્ધ ખુલ્લેઆમ આક્ષેપ કરી રહ્યા છે. બસપા સુપ્રીમો માયાવતીએ ફરી એકવાર સમાજવાદી પાર્ટી પર નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે, સપાના સ્થાપક મુલાયમ સિંહ યાદવ ખુલ્લેઆમ ભાજપને મળ્યા છે, બસપાને નહીં. તેમણે 2017માં શપથ ગ્રહણ સમારોહમાં પણ અખિલેશને આશીર્વાદ […]

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ EVMને લઈને અખિલેશ યાદવે ઉભા કર્યા સવાલો

લખનૌઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સામે કારમી હારનો સામનો કરનાર સમાજવાદી પાર્ટી (SP)ના અધ્યક્ષે EVM વિશે વાયરલ થયેલા ઓડિયો પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ પાસે સંજ્ઞાન લઈને સુરક્ષા માંગી છે. અખિલેશ યાદવે ટ્વીટ કર્યું, “ઇવીએમ બદલવા વિશે થયેલી વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર વાઈરલ થયું છે.. […]

ઉત્તરપ્રદેશની જનતાએ જાતિવાદ અને પરિવારવાદને ફગાવ્યોઃ સીએમ યોગી

લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો 260થી વધારે બેઠકો ઉપર વિજય થયો છે અને સતત બીજી વાર ભાજપ ઉત્તરપ્રદેશમાં સરકાર બનાવી રહી છે. વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય થતા ભાજપના નેતાઓ અને કાર્યકરોએ ઉજવણી કરી હતી. ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર યોગી આદિત્યનાથ ભાજપ કાર્યાલય પહોંચ્યાં હતા. અહીં હોળી પહેલા હોળીનો માહોલ જામ્યો હતો અને ભાજપના નેતાઓ અને […]

અમે લોકોના હિત માટે કામ કરતા રહીશુઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોના પરિણામ જાહેર થયાં હતા. પાંચેય રાજ્યોમાં કોંગ્રેસનું ભારે ધોવાણ થયું હતું. ઉત્તરપ્રદેશ, મણિપુર અને પંજાબમાં કોંગ્રેસને ભારે નુકસાન થયું છે. દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસની હાર સ્વિકારીને કાર્યકરોનો આભાર માન્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જનતાના ફેલસાનો વિનમ્રતાથી સ્વીકાર કરીએ છીએ, જનાદેશ જીતનારાઓને શુભકામનાઓ, હું તમામ કોંગ્રેસી […]

ઉત્તરપ્રદેશમાં વિકાસનું બુલડોઝર ચાલતુ જ રહેશેઃ પીયુષ ગોયલ

નવી દિલ્હીઃ પંજાબ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયાં હતા. ઉત્તરપ્રદેશ સહિત ચાર રાજ્યોમાં ભાજપનો લહેરાયો છે. જેથી ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં ખુશી ફેલાઈ છે તેમજ ઠેર-ઠેર ભાજપના કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં વિકાસનું બુલડોઝર ચાલતુ જ રહેશે. કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે જણાવ્યું […]

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત થાય તો યોગી નામે થશે ચાર રેકોર્ડ

લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ હતી અને આગામી 10મી માર્ચના રોજ મતગણતરી હાથ ધરાશે. 10મી માર્ચના રોજ જ ઉત્તરપ્રદેશમાં કંઈ પાર્ટી સરકાર બનાવે છે તેનો ખ્યાલ આવી જશે. જો કે, એક્ઝિટ પોલના આધારે ઉત્તરપ્રદેશમાં ફરીથી ભાજપની સરકાર બની રહી છે. જો એક્ઝિટ પોલના આંકડા સાચા પડશે તો ઉત્તરપ્રદેશમાં ફરી એકવાર યોગી આદિત્યનાથ સીએમ […]

તેલંગણા, તમિલનાડુના મુખ્યમંત્રીઓ સાથે મળીને બંધારણીય ઢાંચાને બચાવીશ: મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળની બહાર મમતાની રણનીતિ અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે રાજનીતિક ચર્ચાઓ કહ્યું બંધારણીય ઢાંચાને બચાવવા અન્ય મુખ્યમંત્રીની મદદ લઈશ કોલકત્તા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા નેશનલ લેવલ પર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભાજપને અન્ય રાજ્યોમાં જીત મેળવતા રોકવા માટે તે હવે અન્ય રાજ્યોના મુખ્યમંત્રીની પણ મદદ લેવા માટે તૈયારી બતાવી રહી છે. હાલમાં જ […]

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ બપોરના 1 કલાકમાં સુધીમાં સરેરાશ 35 ટકા મતદાન

લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં પ્રથમ તબક્કામાં 11 જિલ્લાની 58 બેઠકો ઉપર સવારથી મતદાન શરૂ થયું છે. પ્રારંભમાં મતદાનની ગતિ ધીમી જોવા મળી હતી. બપોરના એક વાગ્યા સુધીમાં એકંદરે સરેરાશ 35 ટકા જેટલુ મતદાન થયું હોવાનું જાણવા મળે છે. નોઈડામાં મતદાન ધીમું હોવાનું જાણવા મળે છે. દરમિયાન મતદાનના પ્રથમ બે કલાકમાં આઠ ટકા અને […]

ઉત્તરપ્રદેશમાં પરિવારવાદી પાર્ટીના શાસનમાં માફિયાઓનું રાજ હતું : PM મોદી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં હાલ 11 જિલ્લાની 58 બેઠકો ઉપર આજે પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણા માહોલ ચાલી રહ્યું છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહારનપુરમાં વિશાળ જનસભાને સંબોધી હતી. જેમાં વિપક્ષ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં પરિવારવાદી પાર્ટીના શાસનમાં માફિયાઓનું રાજ હતું. જ્યારે યોગીના શાસનમાં અનેક વિકાસના કાર્યો થયાં છે. તેમજ […]

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ ભાજપાએ ચૂંટણી ધોષણાપત્ર જાહેર કર્યું

લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ આજે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. બીજેપીએ પોતાના ચૂંટણી ઢંઢેરાનું લોક કલ્યાણ સંકલ્પ પત્ર 2022 નામ આપ્યું છે. પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સીએમ યોગીની સાથે ઘોષણાપત્ર જાહેર કર્યુ છે. ઘોષણાપત્ર જાહેર કર્યા બાદ અમિત શાહે જણાવ્યું હતું કે, આ માત્ર ઘોષણાપત્ર નહીં આ સંકલ્પપત્ર છે. ઉત્તરપ્રદેશને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code