E20 પેટ્રોલથી વાહનના એન્જિન ખરાબ થવાની અફવાને સરકારે ફગાવી, વાહનના પ્રદર્શન પર નથી થતી કોઈ અસર
નવી દિલ્હી, 30 જુલાઈ 2026: દેશભરમાં E20 (20 ટકા ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ) ના અમલીકરણ અને તેનાથી વાહનો પર પડતી અસરોને લઈને ઉઠી રહેલા સવાલો વચ્ચે કેન્દ્ર સરકારે સંસદમાં પોતાનું વલણ બિલકુલ સ્પષ્ટ કરી દીધું છે. ગુરુવારે લોકસભામાં એક સવાલનો જવાબ આપતા કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું હતું કે, ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ […]


