1. Home
  2. ગુજરાતી
  3. શિયાળામાં આ રીતે કરો ગંઠોડાનો ઉપયોગ, ઠંડી માં થતી અનેક બીમારીથી બચાવે છે ગંઠોડાનો પાવડર
શિયાળામાં આ રીતે કરો ગંઠોડાનો ઉપયોગ, ઠંડી માં થતી અનેક બીમારીથી બચાવે છે ગંઠોડાનો પાવડર

શિયાળામાં આ રીતે કરો ગંઠોડાનો ઉપયોગ, ઠંડી માં થતી અનેક બીમારીથી બચાવે છે ગંઠોડાનો પાવડર

0
Social Share

 

ગંઠોડા નામ તો આપણે સૌ કોઈએ સાંભળ્યું જ હશે, ગંઠોડા એ એક એવી વનસ્પતિ છે કે જેમાં અનેક ઔધષિય ગુણો સમાયેલા હોય છે.તેની તાસીર ગરમ હોય છે જ્યારે સ્વાદમાં આદુ ની જેમ તીખાશ વાળો સ્વાદ ઘરાવે છે,ગંઠોડાના ફળને સૂકવીને તેને ઉપયોગમાં લઈ શકાય છે ઘણા લોકો તેના કાચા લીલા ફળનો પણ ઔષધિ તરીકે ઉરયોગ કરે છે.જેને ઘણા લોકો પીપળમૂળી તરીકે પણ ઓળખે છે, ગંઠોડા અને સૂંઠના ચૂર્ણ ખાવાની આપણઆને અનેક લોકો સલાહ આપતા હોય છે. આ બંન્નેના પાવડર સરળતાથી બજારમાં ઉપલબ્ધ હોય છે. તો ચાલો જાણીએ આ ગંઠોડાના ફાયદા

જ્યારે ખૂબ શરદી ખાસી થઈ હોય ત્યારે ગંઠોડાના પાવજરને દૂધમાં મિક્સ કરીને દૂધ ગરમ કરી પીવાથી શરદીમાં મોટી રાહત મળે છે.

જે લોલોને દાંતમાં કે પેઢામાં અસહ્ય દુખાવો થતો હોય તે લોકોએ ગંઠોડાનો પાવડર દાંત પર ઘસવો જોઈએ જેનાથી પીડા ઓછી થઈ જાય છે અને પેઠા પણ મજબૂત બને છે.

ખાસી તથા કફને છૂટો પાડવામાં પણ ગંઠોડા મહત્વનું કાર્ય કરે છે, તેના પાવડર સાથે ગોળ મિક્સ કરીને ખાવાથી જામી ગ.ેલો કફ છૂટો પડે છે તેથા ખાસી પણ મટે છે.

જે લોકોને અસ્થમા અને દમની બીમાકી છે તે લોકોએ ગંઠોડાનું સેવન કરવું જોઈએ જેનાથી શઅવાસ લેવામાં પડતી મુશ્કેલીઓમાંથી છૂટકારો મળે છે,સરળકતાથી શ્નાસ લઈ શકાય છે.

નાના બાળકોને ખૂબ જ શરદી ખાસી હોય ત્યારે તેને છાંતી પર ગંઠોના પાવડરની ઘીમાં ગરમ કરીને લગાવવાથી કફ શરદી અને ખઆસીમામં બાળકને રાહત થાય છે.

આ સાથએ જ ગંઠોડા અને સાકરનું ચૂર્ણ બનાવની તેનું સેવન કરવાથી એસિડિટી મટે છે.
શરીરના કોઈપણ ભાગના વાયુ કે કફના સોજા પર ગંઠોડાને પાણી સાથે વાટી ગરમ કરીને લેપ કરવો તેનાથી સોજા ઉતરે છે તથા દુખાવો પણ મટે છે.

આ સાથે જ પેટનાં વાયુ, અજીર્ણ, આફરો, અરુચિ વગેરે રોગોમાં ગંઠોડાનું અડધી ચમચી જેટલું ચૂર્ણ મધમાં મિક્સ કરી તેનું સેવન કરવાથી આ બીમારીઓમાં રાહત થાય છે.

ગળા માટે ગંઠોડાનો પાવડર રામબાણ ઈલાજ છે, જ્યારે ગળું બેસી ગયું હોય અવાજ ખુલતો ન હોય ત્યારે ગંઠોડા વાળું ગરમ પાણી પીવાથી ગળાનો દૂખાવો તો દૂર થાય જ છે સાથે સાથે ગળું બેસી ગયું હોય તો રાહત થાય છે.

ગંઠોડાના ફળને સૂકવીને તેને ઉપયોગમાં લઈ શકાય છે ઘણા લોકો તેના કાચા લીલા ફળનો પણ ઔષધિ તરીકે ઉરયોગ કરે છે.જેને ઘણા લોકો પીપળમૂળી તરીકે પણ ઓળખે છે, ગંઠોડા અને સૂંઠના ચૂર્ણ ખાવાની આપણઆને અનેક લોકો સલાહ આપતા હોય છે.

આ બંન્નેના પાવડર સરળતાથી બજારમાં ઉપલબ્ધ હોય છે. તો ચાલો જાણીએ આ ગંઠોડાના ફાયદા

જ્યારે ખૂબ શરદી ખાસી થઈ હોય ત્યારે ગંઠોડાના પાવજરને દૂધમાં મિક્સ કરીને દૂધ ગરમ કરી પીવાથી શરદીમાં મોટી રાહત મળે છે.

જે લોકોને દાંતમાં કે પેઢામાં અસહ્ય દુખાવો થતો હોય તે લોકોએ ગંઠોડાનો પાવડર દાંત પર ઘસવો જોઈએ જેનાથી પીડા ઓછી થઈ જાય છે અને પેઠા પણ મજબૂત બને છે.

ખાસી તથા કફને છૂટો પાડવામાં પણ ગંઠોડા મહત્વનું કાર્ય કરે છે, તેના પાવડર સાથે ગોળ મિક્સ કરીને ખાવાથી જામી ગયેલો કફ છૂટો પડે છે તેથા ખાસી પણ મટે છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code