1. Home
  2. ગુજરાતી
  3. ગૌતમ ગંભીરે માં કામાખ્યા ધામમાં માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું
ગૌતમ ગંભીરે માં કામાખ્યા ધામમાં માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું

ગૌતમ ગંભીરે માં કામાખ્યા ધામમાં માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું

0
Social Share

નવી દિલ્હી, 26 જાન્યુઆરી 2026: ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ગુવાહાટીના પ્રખ્યાત માં કામાખ્યા ધામની મુલાકાત આવ્યા,જ્યાં તેમણે ધાર્મિક પૂજા કરી અને માં કામાખ્યાના આશીર્વાદ મેળવ્યા. ગૌતમ ગંભીર નીલાચલ પર્વત પર સ્થિત, આ શક્તિપીઠમાં પૂજા અર્ચના કરતા જોવા મળ્યા.

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌત્તમ ગંભીર તથા અન્ય ખેલાડીઓેએ તાજેતરમાં જ સુપ્રસિદ્ધ ઉજ્જૈનમાં મહાકાળના મંદિરમાં દર્શન કર્યાં હતા.

આ મુલાકાત ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ પહેલા થઈ છે. બંને ટીમો શનિવારે ગુવાહાટી પહોંચી હતી. ભારતીય ટીમ સાંજે 5 વાગ્યાની આસપાસ લોકપ્રિય ગોપીનાથ બરદલોઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચી હતી, જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ વહેલી પહોંચી હતી.

આ પણ વાંચોઃ પ્રજાસત્તાક દિવસ: અમેરિકા સહિતના દેશોએ ભારતને શુભેચ્છાઓ પાઠવી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code