1. Home
  2. Dharma-ધર્મ

Dharma-ધર્મ

મંદિરના સંકુલમાં ચર્ચ બનાવવા પાછળનો ઈરાદો મલીન હોઈ શકેઃ મદ્રાસ હાઈકોર્ટ

ચેન્નઈ, 18 જૂન, 2026 – “જો કોઈ મંદિરની બિલકુલ નજીક એક વિશાળ ચર્ચ બનાવવાનો પ્રસ્તાવ હોય, તો તેમાં મલીન ઈરાદાને નકારી શકાય નહીં. ભારત એક બિનસાંપ્રદાયિક દેશ અને બહુવાદી સમાજ હોવાથી અહીં ધાર્મિક સૌહાર્દ જાળવવું અનિવાર્ય છે, ખાસ કરીને ત્યારે જ્યારે બહુમતી હિન્દુ સમુદાય મંદિરની સાવ નજીક ચર્ચના નિર્માણનો સખત વિરોધ કરી રહ્યો હોય,” તેમ […]

કેદારનાથ હોનારતના ૧૩ વર્ષ, જ્યારે કુદરતી પ્રકોપ વચ્ચે શાસકોના સંવેદનહીન ચહેરા ખુલ્લા પડ્યા હતા

હેમંત પરમાર દ્વારા કેદારનાથ હોનારતના ૧૩ વર્ષ થયા છે. જૂન ૧૬ અને ૧૭, ૨૦૧૩. ઉત્તરાખંડની એ કાળી રાત અને કમકમાટીભર્યો પ્રલય જેને યાદ કરીને આજે પણ લોકો ધ્રૂજી ઉઠે છે. આજે આ ભયાનક કેદારનાથ હોનારતને ૧૩ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, પરંતુ વહેતા સમય સાથે પણ તે ભયાનક પીડા, આક્રંદ અને સામાન્ય નાગરિકોનો આક્રોશ ઓછો […]

સબરીમાલા પુનર્વિચાર કેસમાં ચુકાદો આવે તે પહેલાં જૈનાચાર્યે લખ્યો ખુલ્લો પત્ર

સબરીમાલા કેસનો ચુકાદો ગમેત્યારે આવશે. સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેન્ચે સુનાવણી પૂરી થયા બાદ આ કેસનો ચુકાદો અનામત રાખ્યો છે. દેશમાં મંદિરોની મુક્તિનો મુદ્દો એટલો જટિલ બનાવી દેવામાં આવ્યો છે કે તેમાંથી બહાર નીકળવાના રસ્તા આ કેસ સાથે સંકળાયેલા પક્ષકારોને મળતા નથી. જેઓ રસ્તા બતાવે છે તેને ન્યાયતંત્ર મંજૂર રાખતું નથી. વાત હિન્દુ મંદિરો પૂરતી હતી […]

બર્લિનમાં ગણેશજીના સૌથી વિશાળ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થઈ

બર્લિન, 8 જૂન 2026: બર્લિનમાં ભગવાન ગણેશજીની સૌથી વિશાળ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થઈ છે. દક્ષિણ ભારતની શૈલીમાં બનાવવામાં આવેલા ભવ્ય મંદિરમાં યોજાયેલા પ્રાણપ્રતિષ્ઠા સમારંભમાં સ્થાનિક હિન્દુઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રાપ્ત અહેવાલ મુજબ છેલ્લા થોડા દિવસથી ચાલી રહેલા પરંપરાગત ઉત્સવો અને ધાર્મિક વિધિઓ બાદ જર્મનીની રાજધાની બર્લિનના નોયકોલન (Neukolln) વિસ્તારમાં આવેલા ભવ્ય ‘શ્રી ગણેશ મંદિર‘ના દ્વાર […]

721 વર્ષ પછી ભોજશાલામાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ધરાવાયો 56 ભોગ

ભોજશાલા મુક્ત થયા બાદ પૂજા કરવા પહોંચ્યા સીએમ મોહન યાદવ; 140 કરોડ દેશવાસીઓ માટે ગૌરવની ક્ષણ ધાર (મધ્ય પ્રદેશ), 25 મે, 2026: – ભોજશાલા મુક્ત થયા બાદ આજે સોમવારે પ્રથમ વખત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ મા વાગ્દેવીની પૂજા અર્ચના કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમને માતાજીનું પ્રતીક ચિહ્ન ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. 721 વર્ષના […]

શું મંદિરોનું સોનું સરકાર લઈ લેશે? જાણો આવા દાવાની હકીકત

નવી દિલ્હી, 19 મે, 2026 – શું મંદિરોનું સોનું સરકાર લઈ લેશે? કેટલાક મીડિયાએ આ અંગે બિનસત્તાવાર અહેવાલ પ્રકાશિત કરવાને પગલે સોશિયલ મીડિયા ઉપર આ અંગે વ્યાપક પ્રમાણમાં અફવા ફેલાઈ રહી છે. જેને પગલે ભારત સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. કેટલાક મીડિયા અહેવાલો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ એવા દાવાઓ સાથે પ્રસારિત થઈ રહ્યા છે […]

સ્ટાલિનનો સનાતનમ્ વિરોધ: તમિલનાડુમાં કેમ નથી ભભૂકતો આક્રોશ?

શ્રીધર વેમ્બુએ ખોલી DMK ની ચતુરાઈ અને મુર્ખામીની પોલ હેમંત પરમાર દ્વારા ઉદયનિધિ સ્ટાલિન અને તેમના સાથીદારો વારંવાર સનાતન ધર્મને નાબૂદ કરવાની બૂમરાણ મચાવે છે, ત્યારે દેશભરમાં સવાલો ઉઠે છે કે અત્યંત ધાર્મિક એવો તમિલ હિંદુ સમાજ આટલો શાંત કેમ છે? રસ્તા પર આક્રોશ કેમ નથી દેખાતો? શું તમિલનાડુના હિંદુઓને પોતાના ધર્મની પડી નથી? આ […]

અધિક માસ : ભારતીય સમયગણના, ખગોળવિજ્ઞાન અને આધ્યાત્મિક ચિંતનની અદભૂત પરંપરા

ભારતીય સંસ્કૃતિમાં સમય માત્ર દિવસો, મહિના અને વર્ષોની ગણતરી માટેનું સાધન નથી, પરંતુ બ્રહ્માંડની ગતિ, પ્રકૃતિના ચક્રો અને માનવચેતનાની આંતરિક સ્થિતિને સમજવાનો એક ઊંડો વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક પ્રયાસ છે. વિશ્વની અનેક પ્રાચીન સંસ્કૃતિઓમાં સમયગણનાની પદ્ધતિઓ વિકસેલી હતી, પરંતુ ભારતીય પંચાંગ પદ્ધતિએ સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો, ઋતુઓ અને માનવજીવન વચ્ચેના સંબંધને જે રીતે એકત્રિત કર્યો છે તે […]

ભોજશાળામાં સનાતન સૂર્યોદય, પૂજા-અર્ચના શરૂઃ 1000 વર્ષની પીડાનો અંત

ધાર-મધ્યપ્રદેશ, 16 મે, 2026 – ભોજશાળામાં સનાતન સૂર્યોદય થયો છે. હાઈકોર્ટના ગઈકાલના સ્પષ્ટ ચુકાદા બાદ આજે વૈશાખ વદ અમાસથી હિન્દુઓએ પૂજા-અર્ચના શરૂ કરી દીધી છે અને તે સાથે આ સ્થળ પરત મેળવવા માટેના સંઘર્ષની 1000 વર્ષની પીડાનો અંત આવ્યો છે. મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ ભોજશાલામાં આજે સવારથી જ શ્રદ્ધાળુઓ આવવાનો સિલસિલો શરૂ થઈ […]

સોમનાથ અમૃત પર્વ નિમિત્તે વડાપ્રધાનના હસ્તે ટપાલ ટિકિટ અને રૂ. ૭૫ના મૂલ્યના સિક્કાનું અનાવરણ

સોમનાથ, 11 મે, 2026 – સોમનાથ અમૃત પર્વ નિમિત્તે વડાપ્રધાનના હસ્તે ટપાલ ટિકિટ અને રૂ. ૭૫ના મૂલ્યના સિક્કાનું અનાવરણ કરવામાં આવ્યું છે. તેઓ આજે સોમનાથ મંદિરના પુનનિર્માણના ૭૫ વર્ષની ઉજવણીના અવસર ‘સોમનાથ અમૃતપર્વ- ૨૦૨૬’માં આજે સહભાગી થયા હતા. આ અવસરે વડાપ્રધાનશ્રીન હસ્તે સ્મારક ડાક ટિકિટ અને ૭૫ રૂપિયાના સ્મારક સિક્કાનું વિમોચન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન શ્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code