1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

PM નરેન્દ્ર મોદી ફરી આવશે બંગાળ,22 મેના રોજ કોલકાતામાં જોબ ફેરમાં ભાગ લેશે!

PM નરેન્દ્ર મોદી ફરી આવશે પશ્ચિમ બંગાળની મુલાકાતે 22 મેના રોજ કોલકાતામાં જોબ ફેરમાં ભાગ લેશે! કોલકાતા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી બંગાળની મુલાકાતે જાય તેવી શક્યતા છે. તે 22 મેના રોજ કોલકાતાના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજિત રોજગાર મેળામાં હાજરી આપી શકે છે. વડાપ્રધાનની રાજકીય બેઠકનો કોઈ રાજકીય સભા કે કાર્યક્રમ નથી. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર […]

હવે તમારો સ્માર્ટફોન ચોરાશે તો પણ મળી જશે, ટેલિકોમ મંત્રી વર્લ્ડ ટેલિકોમ એન્ડ ઈન્ફોર્મેશન સોસાયટી ડે પર સંચાર સાથી પોર્ટલ કરશે લોંચ

સ્માર્ટ ફોન ખોવાશે કે ચોરાશે તો મેળવવો બનશે સરળ  સરકારે લોંચ કર્યું આ માટેનું ખાસ પોર્ટલ દિલ્હીઃ આજરોજ મંગળવારે દેશના ટેલિકોમ મંત્રી એવા અશ્વિની વૈષ્ણવે એક ખાસ પોર્ટલ લોંચ કર્યું છે જે ખોવાયેલા સ્માર્ટ ફોનને કે ગુમ થયેલા ફોનને શોધવામાં મદદગાર સાબિત થશે આ સાથે જ જો તેની ખઆસિયતો વિશે વાત કરીએ તો આ પોર્ટલનો […]

‘પોન્નિયિન સેલવાન’ ફિલ્મ નિર્માતાઓ મુશ્કેલીમાં મૂકાયા, મની લોન્ડરિંગ કેસમાં ઈડી કરી રહી છે તપાસ

‘પોન્નિયિન સેલવાન’ ફિલ્મ નિર્માતા મુશ્કેલીમાં ઈડી દ્મરારા ની લોન્ડરિંગ કેસમાં તપાસ દિલ્હીઃ- દેશભરમાં સુરક્ષા તપાસ એજન્સીઓ એલર્ટ મોડ પર કાર્ય કરી રહી છે સતત મની લોન્ડરિંગ કેસ મામલે તપાસ કરી રહી છએ ત્યારે હવે આ શ્રેણીમાં ફઇલ્મ નિર્માતાનો પણ વારો આવી ગયો છે ,‘પોન્નિયિન સેલવાન’ ફિલ્મ નિર્માતા મુશ્કેલીમાં મૂકાયા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ […]

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ફોન પર જાનથી મારી નાખવાની મળી ધમકી, પોલીસ તપાસ હાથ ધરાઈ

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને જાનથી મારી નાખવાની  ધમકી આ મામલે દિલ્હી પોલીસે તપાસ શરુ કરી દિલ્હીઃ- દેશના નેતાઓ કે સ્ટાર્સને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી ભર્યા કોલ કે પત્ર મળતા હોય છે ત્યારે ફરી એક વખત કે કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નિતીન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાના એહવાલ સામે આવ્યો છે. પ્રાપ્ત […]

મનસુખ માંડવિયાએ જાપાની મેડિકલ ડિવાઇસ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી

દિલ્હી : “મેડિકલ ડિવાઇસ સેક્ટર એ ભારતના હેલ્થકેર સેક્ટરનો આવશ્યક અને અભિન્ન ઘટક છે. ભારતે તબીબી ઉપકરણો અને ડાયગ્નોસ્ટિક કીટના મોટા પાયે ઉત્પાદન દ્વારા કોવિડ-19 રોગચાળા સામે સ્થાનિક અને વૈશ્વિક લડાઈમાં સમર્થન આપ્યું હોવાથી આ ક્ષેત્રનું યોગદાન વધુ મહત્ત્વનું બન્યું છે.” આ વાત કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ ટોક્યોમાં જાપાની મેડિકલ ડિવાઇસીસ કંપનીઓના […]

આસામના DGP પોલીસ ફિટનેસને લઈને સખ્ત,કર્મીઓએ થવું પડશે ફિટ નહી તો ગુમાવવી પડશે નોકરી, 3 મહિનાનું આ અલ્ટિમેટમ

આસામના DGPનું પોલીસ સ્ટાફને અલ્ટિમેટમ 3 મહિનામાં ફિટ થઈ જાઓ નહીતો રિટાયર્ડ થઈ જાઓ ગુહાવટીઃ- આસામ રાજ્યના ડિજીપી એવા ગ્યાનેન્દ્ર પ્રતાપસિંહ એ પોલીસ સ્ટાફને ફિટનેસને લઈને અલ્ટિમેટમ આપ્યું છે,જાણકારી અનુસાર તેમણે જરેક પોલીસને ફિટ રહેવા જણાવ્યું છે આ માટે 3 મહિનાનો સમય આપ્યો છએ જો આ મહિનાઓ દરમિયાન કોઈ પણ કર્મી ફિટ ન જણાય તો […]

પ.બંગાળના સીએમ મમતા બેનર્જી 27 મે એ યોજાનારી નિતી આયોગની બેઠકમાં હાજરી આપશે, અનેક સમસ્યાઓના મુદ્દા પર કરશે ચર્ચા

નિતી આયોગની બેઠકમાં મમતા બેનર્જી હાજર રહેશે રાજ્યને લગતી ,મસ્યાના મુદ્દા પર કરશે ચર્ચાઓ દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં 27 મે ના રોજ નિતી આયોગની બેઠક યોજાવાની છે ત્યારે પશ્વિમ બંગાળની સીએમ મમતા બેનર્જી પણ રાજ્યની સમસ્યાઓના મુદ્દાઓને લઈને આ બેઠકમાં હાજરી આપતા જોવા મળશે.જાણકારી અનુસાર વિતેલા દિવસને સોમવારે આ બબાતે  નીતિ આયોગની બેઠકમાં ભાગ લેવા […]

ત્ર્યંબકેશ્વર મંદિરમાં વિધર્મીઓ દ્રારા જબરજસ્તી ઘુસવાનો પ્રયાસ, હવે આ મામલે SITને તપાસ સોંપવામાં આવી

ત્રબકેશ્વર મંદિરમાં વિધર્મીઓ દ્રારા જબરજસ્તી ઘુસવાનો પ્રયાસ  આ મામલે SITને તપાસ સોંપવામાં આવી મુંબઈઃ- 12 જ્યોર્તિલીંગમાંનું એક મંદિર એટલે ત્ર્યંબકેશ્વર મંદિર  કે જે મહારાષ્ટ્રમાં સ્થિતિ છે.નાસિકમાં પ્રસિદ્ધ ત્ર્યંબકેશ્વર મંદિરમાં કથિત રીતે અન્ય ધર્મોના એક જૂથ દ્વારા બળજબરીપૂર્વક પ્રવેશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે […]

PM મોદીની મુલાકાત પહેલા અમેરિકાએ આપ્યો ઝટકો,જાહેર કર્યો આ રિપોર્ટ

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે, તેના એક મહિના પહેલા જ અમેરિકાએ ધાર્મિક લઘુમતીઓને લઈને ભારત પર નિશાન સાધ્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે સોમવારે ધાર્મિક સ્વતંત્રતા પર એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં ભારતમાં લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની 20 થી વધુ ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટના સંદર્ભમાં અમેરિકાના એક […]

અમરનાથ યાત્રાને લઈને સરકારના નવા નિયમો , આ ઉંમરના લોકો અને સગર્ભા સ્ત્રીઓ માટે યાત્રા કરવા પર લાગ્યો પ્રતિબંધ

અમરનાથ યાત્રાને લઈને મોટો નિર્ણય વધુ ઉમંરના લોકો હવે નહી કરી શકે આ યાત્રા શ્રીનગરઃ- દેશભરમાં લાખો લોકોની આશ્થાનું પ્રતિક ગણાતા અમરનાથ મંદિરને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છએ, અમરનાથની યાત્રા કરવી મોટા ભાગના શ્રધ્ધાળુંઓની ઈચ્છા હોય છે દરવર્ષે યાત્રીઓની સંખઅયામાં સતત વધારો પણ થયો જાય છે ત્યારે આ સ્થિતિમાં હવે આ વર્ષ દરમિયાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code