1. Home
  2. ગુજરાતી
  3. શું તમે જાણો છો અનિદ્રાને દૂર કરવામાં ખોરાકની હોય છે મહત્વની ભૂમિકા, જાણો રાત્રે શું ઉપાય કરવાની આ સમસ્યા દૂર થાય છે
શું તમે જાણો છો અનિદ્રાને દૂર કરવામાં ખોરાકની હોય છે મહત્વની ભૂમિકા, જાણો રાત્રે શું ઉપાય કરવાની આ સમસ્યા દૂર થાય છે

શું તમે જાણો છો અનિદ્રાને દૂર કરવામાં ખોરાકની હોય છે મહત્વની ભૂમિકા, જાણો રાત્રે શું ઉપાય કરવાની આ સમસ્યા દૂર થાય છે

0
Social Share
  • અનિદ્રાની સમસ્યાથી અનેક રોગ જન્મે છે
  • સ્વાભઆવ પર તેની નતારાત્મક અસર પડે છે

 

આપણે જાણીએ છીએ તેમ ઘણા લોકોની અડધી રાત્રે ઊંઘ ઉડી જવાની ફરીયાદ હોય છે અથવા તો રાત્રે ઊઁઘ આવતી નથી, આજકાલની આ ભાગદોળ વાળી લાઈફમાં અનેક લોકો અનિદ્રા જેવી સામાન્ય લાગતી પરંત ભયાનક આદચથી પીડાઈ રહ્યા છે, ઊંધ ન આવવતી આમ તો આપણાને સામાન્ય બાબત લાગશે, પરંતુ જ્યારે ઊઁઘ ન આવે ત્યારે આખો દિવસ આપણા શરીરમાં સુસ્તી રહે છે, કોઈ પણ કામ કરવામાં મન લાગતું આ સાથે જ આપણા સ્વભાવ પર પર એનિદ્રાની અસર પડે છએ,સ્વાભાવમામં ચીડચીડાયાપણું, ગુસ્સો ઊભરી આવે છએ,એઠલે ઓછામાં ઓછી દરેક લોકોએ 7 થી 8 કલાકતો ઊંધ લેવ જ જોઈએ.

જે લોકો આ પ્રકારની અનિદ્રાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે, તેમણે એવી કેટલીક વસ્તુઓનું સેવન કરીને રાત્રે સુવાની આદત રાખવી જોઈએ જેના કારણે પુરતી ઊઁધ આવશે અને શરીર તંદુરસ્ત રહેશે, તો ચાલો જાણીએ અનિદ્રાને દૂર કરતી કેટલીક વસ્તુંઓનું સેવન

હળદર વાળું દૂધઃ– આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે લોકોને ઊંઘને લગતી સમસ્યા હોય તો,રાતે સૂતા પહેલા દરરોજ ગરમ ​​દૂધમાં હળદર નાખીને પીવું જોઈએ. ગરમ દૂધ મન અને શરીરને આરામ કરવા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. નિષ્ણાતો કહે છે કે દૂધમાં ટ્રિપ્ટોફન હોય છે, જે નિંદ્રાને પ્રોત્સાહિત કરવામાં મદદ કરે છે, જ્યારે પ્રકાશ શરીરના કોષોને સુધારણા દ્વારા શરીરને આરામ આપે છે.

જાયફળઃ આ તેજાનો પણ સારી ઊઁધ માટેનો સ્ત્રોત છે,તે કેટલાક ગુણોથી ભરપુર છે, જાયફળના પાવડરને એક કપ દૂધમાં અડધી ચમચી મિક્સ કરીને તેને ગરમ કરી સેવન કરવાથી અનિંદ્રાની સમસ્યા દૂર થાય છે.ઊંઘ સારી આવે છે,આ સાથે જ તે ફેફસા અને લોહી માટે પણ ફાયદા કારક ગણાય છે.

કેળાનું સેવનઃ- અનિદ્રાની સમસ્યામાં કેળાને ખૂબ અસરકારક માનવામાં આવે છે. તેમાં રહેલા ખનિજો, જેમ કે આયર્ન, કેલ્શિયમ અને પોટેશિયમ સારી ઊઘ લાવવામાં મદદરૂપ થાય છે. તમે સુતા પહેલા ઓછામાં ઓછા એક કે બે કલાક પહેલા કેળા ખાઈ શકો છો. જેનાથી મન શઆંત રહેશએ અને ઊઁધ પણ સારી આવશે.

કેસરઃ ઊંધની સમસ્યામાં કેસર પર લાભકારી ગણાય છે, રોજ રાતે સુતા લખતે એક ગ્લાસ દૂધમાં કેસર નાખીને દૂધને ગરમ કરીને પીવું જોઈએ જે તમારી સારી ઊઁધનું કારણ બનશે,જેનાથઈ તમે સવારે જાગીને પણ ફ્રેશ ફીલ કરશો.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code