1. Home
  2. Tag "Agniveer"

અગ્નિવીરની પ્રથમ બેચ આજે નેવીમાં જોડાશે,સૂર્યાસ્ત બાદ પ્રથમ વખત પાસિંગ આઉટ પરેડ યોજાશે 

ભારતીય સેના માટે આજે ઐતિહાસિક દિવસ અગ્નિવીરની પ્રથમ બેચ આજે નેવીમાં જોડાશે સૂર્યાસ્ત બાદ પ્રથમ વખત પાસિંગ આઉટ પરેડ યોજાશે INS ચિલ્કા ખાતે યોજાશે પાસિંગ આઉટ પરેડ  2600 અગ્નિશામકોની તાલીમની સફળ સમાપ્તિ હશે દિલ્હી : અગ્નિવીરોની પ્રથમ બેચ આજે ભારતીય સેનામાં જોડાવા જઈ રહી છે. ભારતીય સેના માટે આ એક ઐતિહાસિક દિવસ હશે. આજે INS […]

નેવીની મોટી જાહેરાત,અગ્નિવીરની પ્રથમ બેચમાં 20% મહિલાઓ હશે

નેવીની મોટી જાહેરાત અગ્નિવીરની પ્રથમ બેચમાં 20% મહિલાઓ હશે joinindiannavy.gov.in પર અરજી કરો દિલ્હી:અગ્નિપથ યોજના હેઠળ સેનામાં ભરતીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.આ યોજના હેઠળ ભારતીય નૌકાદળમાં ભરતી માટેની અરજી પ્રક્રિયા જુલાઈ 01, 2022 થી શરૂ થઈ ગઈ છે.આમાં અરજી કરવા માટે ઉમેદવારોને 22 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો છે.જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ નેવીમાં અગ્નિવીરોની […]

સેના માટે દેશ પ્રથમ, અગ્નિવીરોની ભરતીમાં કોઈ ફેરફાર નહીઃ ભારતીય સેના

નવી દિલ્હીઃ ભારતીય આર્મીમાં અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીરોની ભરતી મામલે ચાલી રહેવા વિવાદ વચ્ચે ભારતીય સેનાએ કહ્યું કે, સેના માટે દેશ પ્રથમ છે અને અગ્નિવીરોની ભરતીમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે. સેનામાં જોડાઈને સેવા આપવી દેશભક્તિ અને જુસ્સાનું કામ છે, આમ આ દેશભક્તિની તક યુવાનોએ હાથમાંથી જવા ના દેવી જોઈએ, એટલું જ નહીં યુદ્ધ લડનાર […]

દેશની ‘વાયુસેનાએ’ અગ્નિવીરને લઈને જારી કર્યું નોટીફિકેશન – 24 જૂનથી નોંધણી શથે શરુ

વાયુસેનાએ અગ્નિવીરને લઈને નોટીફિકેશન જારી કર્યું 24 જૂનથી રજીસ્ટ્રેશનનો આરંભ દિલ્હીઃ- જ્યા એક તરફ અગ્નિપથ જેવી યોજનાને લઈને સખ્ત વિરોધ નોંધાઈ રહ્યો છે જ્યા બીજી તરફ હવે અગ્નિવીર માટે વાયુસેનાએ નોટીફિકેશન જારી કરી દીધું છે જાણકારી પ્રમાણે આ માટે આવનારી 24 તારીખે એટલે કે 24 જૂનથી નોંધણી શરુ કરવામાં આવશે હવે વાયુસેનાએ અગ્નિપથ યોજનાને લઈને […]

અગ્નિપથઃ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ‘અગ્નિવીર’ માટે કરી મોટી જાહેરાત 

અગ્નિપથ યોજના સામે હિંસક વિરોધ વચ્ચે મોટી જાહેરાત મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ કરી જાહેરાત  4 વર્ષ બાદ અહીં મળશે નોકરીની તક   મુંબઈ:અગ્નિપથ યોજના સામે હિંસક વિરોધ ચાલી રહ્યો છે.આ દરમિયાન મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ એક મોટી જાહેરાત કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે,ચાર વર્ષની સેવા બાદ અગ્નિવીરોને મહિન્દ્રા ગ્રુપમાં કામ કરવાની […]

ભારતીય સુરક્ષા દળોમાં ચાર વર્ષ માટે ભરતી કરાશે અગ્નિવીર, રૂ. 6.9 લાખ સુધી વર્ષનું પેકેજ

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારતીય સશસ્ત્ર દળોમાં 4 વર્ષ માટે સૈનિકોની ભરતી કરવા માટે ‘અગ્નિપથ’ યોજનાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે સંરક્ષણ બાબતોની કેબિનેટ સમિતિએ ભારતીય સેનાને વિશ્વની શ્રેષ્ઠ સેના બનાવવા માટે મોટો નિર્ણય લીધો છે. અમે અગ્નિપથ યોજના લાવી રહ્યા છીએ. આ સાથે ભારતીય યુવાનોને ‘અગ્નવીર’ તરીકે સેવા કરવાની તક આપવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code