1. Home
  2. Tag "E-vehicle"

મોરબી: 26 ગામમાં હવે કચરાના યોગ્ય વ્યવસ્થાપન માટે ઈ-વ્હીકલનો ઉપયોગ કરાશે

અમદાવાદઃ મોરબી ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 50 લાખના ખર્ચે ગામડાઓમાં કચરાના વ્યવસ્થાપન માટે ૨૬ ઈ-વ્હીકલ અપર્ણ કરવામાં આવ્યા હતા. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત ઘન કચરાના વ્યવસ્થાપન હેતુ સરકાર દ્વારા મોરબીને 26 ઈ-વ્હીકલની ફાળવણી કરવામાં આવી છે. જે પૈકી 13 ઈ-વ્હીકલ મોરબી જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા સહિતના મહાનુભાવોના હસ્તે […]

દેશમાં 2030 સુધીમાં 5 કરોડ ઈ-વ્હીકલ હશે,KPMGએ કહ્યું- ચાર્જિંગ કંપનીઓ માટે મોટી તક

ભારતમાં ઈ-વાહનો વધુને વધુ લોકપ્રિય થઈ રહ્યા છે દેશમાં 2030 સુધીમાં 5 કરોડ ઈ-વ્હીકલ હશે KPMGએ કહ્યું- ચાર્જિંગ કંપનીઓ માટે મોટી તક મુંબઈ:દેશના રસ્તાઓ પર ઇલેક્ટ્રિક વાહનો (EVs) ની કુલ સંખ્યા 2030 સુધીમાં 5 કરોડ સુધી પહોંચી જશે. ઈ-વ્હીકલ ચાર્જિંગ કંપનીઓ માટે આ એક મોટી તક હશે. કન્સલ્ટન્સી ફર્મ કેપીએમજીએ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે,ભારતમાં […]

દિલ્હીના માર્ગો ઉપર મોટી સંખ્યામાં જોવા મળશે ઈ-ઓટો રિક્ષા, 20 હજારથી વધારે વ્યક્તિઓએ માગી મંજૂરી

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. પ્રદુષણને ઘટાડવા માટે વૈશ્વિક સ્તરે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ભારત સરકાર પણ ઈ-વાહનોને પ્રોત્સાહન આપવાની દિશામાં સતત આગળ વધી રહી છે. દરમિયાન દેશની રાજધાની દિલ્હીમાં મોટી સંખ્યામાં ઈ-બસો દોડી રહી છે. દરમિયાન દિલ્હી સરકારે પ્રદૂષણ ઘટાડવા માટે વધુ એક […]

સુરતઃ મનપા ઇ-વાહનોને પ્રોત્સાહન આપવા માટે વ્હીકલ ટેક્સના માળખામાં સુધારો કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં પ્રદુષણ ઉપર નિયંત્રણ મુકવા માટે સરકાર દ્વારા ઈ-વાહનોને લઈને લોકોને પ્રાત્સાહન આપવામાં આવે છે. તેમજ રાજ્યના માર્ગો ઉપર હાલ અનેક ઈ-વાહનો દોડી રહ્યાં છે. દરમિયાન સુરત મનપાએ ઈ-વાહનનું ચલણ વધે તે માટે વ્હીકલ ટેક્સના માળખામાં સુધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલું જ નહીં ઈ-વાહનોને પ-પાર્કિંગમાં 3 વર્ષ સુધી ફ્રીમાં પાર્કિંગની સુવિધા આપવામાં […]

ગુજરાતમાં ઈ-વ્હીકલનો વપરાશ યુપી, દિલ્હી, આસામ કરતા પણ ઓછો, સરકારની અણઘડ નીતિ જવાબદાર

અમદાવાદઃ ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો વપરાશ ઘટે અને હવામાં પ્રદુષણની માત્રામાં ઘટાડો થાય તે હેતુસર ઇ- વ્હિકલને પ્રોત્સાહન આપવાની રાજ્ય સરકાર દ્વારા નીતિ ઘડવામાં આવી હતી.  એટલું જ નહીં, ઇ-વ્હિકલનો વધુને વધુ ઉપયોગ થાય તે માટે કેન્દ્ર સરકાર સક્રિય પ્રયાસો કરી રહી છે. પરંતુ ગુજરાતમાં ઈ-વ્હીકલને પ્રોત્સાહન આપવાની યોગ્ય નીતિ ન હોવાને કારણે તેને યોગ્ય પ્રતિસાદ મળ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code