1. Home
  2. Tag "gandhi jayanti"

પોરબંદરમાં કિર્તિ મંદિર અને અમદાવાદના સાબરમતી આશ્રમમાં ગાંધી જ્યિંતિની ઉજવણી

અમદાવાદઃ રાજ્યભરમાં આજે ગાંધી જ્યંતિની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદર ખાતે કિર્તિ મંદિરમાં બાપુને શ્રદ્ધા સુમન અપર્ણ કરી હતી. જ્યારે અમદાવાદના સાબરમતી આશ્રમમાં પણ સવારે પ્રાર્થના સભા યોજાઈ હતી. પોરબંદરમાં ગાંધીજીના જન્મસ્થળ કિર્તી મંદિર ખાતે સવારે યોજાયેલી પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. […]

ગાંધી જયંતિના અવસર પર કંગનાની આગામી ફિલ્મ ‘તેજસ’નું ટીઝર આવ્યું સામે

મુંબઈ: દેશની સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક કંગના રનૌત હવે સંપૂર્ણપણે અલગ અવતારમાં દર્શકો સમક્ષ આવવાની છે. ગાંધી જયંતિના અવસર પર કંગનાની આગામી ફિલ્મ ‘તેજસ’નું ટીઝર સામે આવ્યું છે. આ ટીઝરમાં કંગના રનૌતનો ફાઇટર પાયલોટ અવતાર તમને હંફાવી શકે છે. ટીઝરની સાથે નિર્માતાઓએ ‘તેજસ’ની નવી રિલીઝ ડેટ પણ શેર કરી છે. અગાઉ કંગનાની ફિલ્મ 20 ઓક્ટોબરના […]

રાજ્યમાં આજે ગાંધી જયંતિથી ખાદી અને પોલીવસ્ત્રમાં 30 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય અપાશે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ખાદીનું વેચાણ વધે અને ખાદી ઉત્પાદનો ખાદી વણાટ સાથે સંકળાયેલા અંતરિયાળ વિસ્તારોના ગ્રામીણ કારીગરોને આર્થિક આધાર મળે તેવો મહત્વપૂર્ણ ઉદાત્ત અભિગમ અપનાવ્યો છે. અને આજે ગાંધી જ્યંતિ તા. 2જી ઓક્ટોબર-2022થી તા. 31 ડિસેમ્બર-2022 સુધીના સમયગાળા માટે ખાદી અને પોલીવસ્ત્રની ઉત્પાદન કિંમત ઉપર 30 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય આપવાનો નિર્ણય […]

ગુજરાતઃ ગાંધીજ્યંતિના દિવસે ખાદીના વેચાણમાં થયો વધારો, અગાઉના રેકોર્ડ તૂટ્યાં

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાદીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને રોજગારી મળી રહે તે માટે દરેક વ્યક્તિએ ખાદીના એક વસ્ત્રની ખરીદી કરવા માટે અપીલ કરી હતી. જેના પરિણામ સ્વરૂપે ગાંધી જયંતિએ મહાત્માની ભૂમિ ગુજરાતમાં ખાદી ઉત્પાદનોનું મોટા પાયે વેચાણ થયું હતું. આ વર્ષે બીજી ઓક્ટોબરના રોજ ગુજરાતના તમામ 311 ખાદી ઇન્ડિયા આઉટલેટ્સમાં ખાદી ઉત્પાદનોનું એકંદર વેચાણ […]

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 152 મી જન્મજયંતિ,પીએમ મોદી સહીત અનેક નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 152 મી જન્મજયંતિ પીએમ મોદી સહીત અનેક નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ દિલ્હી:દેશની આઝાદીમાં મહાત્મા ગાંધીનું યોગદાન ક્યારેય ભૂલી શકાય તેમ નથી. દેશે તેમને રાષ્ટ્રપિતાનો દરજ્જો આપ્યો છે. તેમનું અતુલનીય યોગદાન અવિસ્મરણીય છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 152 મી જન્મજયંતિ છે.ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. તેમના કાર્યો […]

આગામી ગાંધી જયંતિ-વિશ્વ પ્રાણી દિવસ પર રાજ્યભરના કત્લખાના બંધ રહેશે, સરકારના પરિપત્રનું પાલન કરવા સમસ્ત મહાજનનો અનુરોધ

આગામી ગાંધી જયંતિ અને વિશ્વ પ્રાણી દિવસ પર રાજ્યના દરેક કત્લખાના બંધ રહેશે તે ઉપરાંત મીટ શોપ, પોલ્ટ્રી અને ફિશ શોપ પણ બંધ રાખવાનો આદેશ અપાયો છે આ પરિપત્રનું ચુસ્તપણે પાલન થાય અને ભારતના દરેક રાજ્યોમાં તે અનુસરાય તેવો સમસ્ત મહાજને કર્યો અનુરોધ અમદાવાદ: સત્ય, અહિંસા, શાંતિ અન સદભાવના પ્રતિક રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જીવન પર્યત […]

ગાંધી જયંતિએ રાજ્યભરમાં 14250 ગ્રામ પંચાયતોમાં યોજાશે ગ્રામસભા, વડાપ્રધાન મોદી સંવાદ કરશે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે બુધવારે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો જેમાં મહાત્મા ગાંધીજીના ગ્રામ સ્વરાજ અને ગ્રામોત્થાનના વિચારને વધુ ઉન્નત સ્તરે મૂર્તિમંત કરવાના ઉદ્દેશ્યથી 2જી ઓકટોબરે રાજ્યભરની 14,250  ગ્રામ પંચાયતોમાં સવારે 10 થી 11 વાગ્યા દરમાન ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવશે. કેબીનેટની બેઠકમાં  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આગામી ગાંધી જયંતિથી પ્રારંભ થનારા […]

મધ્યપ્રદેશના ગાંધીભવનમાં રાખવામાં આવેલી બાપુની અસ્થિઓની ચોરી!

ગાંધીબાપુની અસ્થિઓની ચોરી મધ્યપ્રદેશના ગાંધીભવનમાંથી થઈ ચોરી લોકોમાં આક્રોશ રીવા : એક તરફ જ્યાં આખો દેશ 2 ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જયંતી મનાવી રહ્યો હતો, તે સમયે મધ્યપ્રદેશમાં એક શરમજનક ઘટના બની હતી. જે સીધી મહાત્મા ગાંધી સાથે જોડાયેલી છે. અહીં રીવાના બાપુભવનમાં રાખવામાં આવેલી મહાત્મા ગાંધી તસવીર પર કેટલાક અજાણ્યા લોકોએ રાષ્ટ્રદ્રોહી લખ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code